Site icon

રાજસ્થાન સરકારે નિભાવ્યું વચન-કન્હૈયાલાલના બંને પુત્રોને આ વિભાગમાં આપી સરકારી નોકરી- જાણો વિગતે  

News Continuous Bureau | Mumbai

રાજસ્થાન(Rajasthan)ના મુખ્યમંત્રી અશોક ગેહલોતે(CM Ashok Gehlot) સ્વર્ગસ્થ કન્હૈયાલાલ(Kanhaiya Lal)ના પરિવારને આપેલું વચન પૂરું કર્યું છે. 

Join Our WhatsApp Community

ગેહલોત સરકારે ઉદયપુર(Udaipur)ની ઘટના(Murder case)માં મૃત્યુ પામેલા કનૈયાલાલના બંને પુત્રોને સરકારી નોકરી આપી છે.

કર્મચારી વિભાગે યશ તેલીને ટ્રેઝરી ઓફિસ (ગ્રામીણ) ઉદયપુરમાં જુનિયર આસિસ્ટન્ટ તરીકે અને તરુણ કુમાર તેલીને ટ્રેઝરી ઓફિસ (શહેર)માં જુનિયર આસિસ્ટન્ટ તરીકે નિયુક્ત કર્યા છે.

નોકરીમાં જોડાતા પહેલા બંનેને નિયમોનુસાર દસ્તાવેજો જમા કરાવવાની સૂચના આપવામાં આવી છે. 

અગાઉ રાજસ્થાન સરકારે સ્વર્ગસ્થ કન્હૈયાલાલના પરિવારને ₹5100000ની રકમ પણ આપી છે.

આ સમાચાર પણ વાંચો : વરસાદની તારાજી- વસઈમાં ભેખડ ધસી પડી- અનેક ફસાયા- રેસ્ક્યુ ઓપરેશન ચાલુ- જાણો વિગત

Pune Investment Fraud: પુણેમાં રોકાણકારો સાથે ₹4 કરોડની છેતરપિંડી: શેરબજાર અને ભિશીના નામે ઊંચા વળતરની લાલચ આપી એક મહિલા સહિત 4 સામે ગુનો દાખલ
Uddhav Sena Internal Rift: આદિત્ય ઠાકરે અને સંજય રાઉત વચ્ચે પ્રિયંકા ચતુર્વેદીના નામ પર ખેંચતાણ, શું ઉદ્ધવ ઠાકરે લેશે મોટો નિર્ણય?’.
Mumbai-Goa Highway Accident: મુંબઈ-ગોવા હાઈવે પર ભયાનક અકસ્માત: પંક્ચર થયેલી બસ પાસે ઉભેલા મુસાફરોને કારે ઉડાવ્યા; હોળી નિમિત્તે ગામડે જતી વખતે સર્જાઈ દુર્ઘટના.
Bhiwandi Fire: ભિવંડીની ડાઇંગ ફેક્ટરીમાં ભીષણ આગ, ૩ માળની બિલ્ડિંગ બળીને ખાખ; જાણો કેવી રીતે લાગી આગ.
Exit mobile version