Site icon News Continuous Bureau | Mumbai

 છત્રપતિ શિવાજી મહારાજ ના વંશજ વાટકો લઇને રસ્તા પર બેઠા. પણ શા માટે?

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, 10 એપ્રિલ 2021

Join Our WhatsApp Channel

શનિવાર

છત્રપતિ શિવાજી મહારાજ ના વંશજ એવા ભૂતપૂર્વ લોકસભા સાંસદ ઉદય રાજન ભોંસલે શનિવારે સતારા જિલ્લામાં વાટકો લઈને રસ્તા પર બેસી ગયા હતા. મહારાષ્ટ્ર સરકારે રાજ્યમાં જે લોકડાઉન નું આયોજન કર્યું છે તેની સામે પોતાનો વિરોધ પ્રદર્શિત કરવા અને સરકાર સુધી સંદેશ પહોંચાડવા તેઓએ આ આંદોલન કર્યું હતું. તેમનું માનવું છે કે આ લોકડાઉન  ને કારણે વેપારીઓ રીતસરના ભીખ માંગતા થઇ જશે. અને આથી તેમણે પ્રતિકાત્મક રૂપે વાટકો લઈને ફૂટપાથ પર આંદોલન કર્યું.

બીઆર ચોપડાની પ્રખ્યાત સિરિયલ મહાભારતમાં દેવરાજ ઇન્દ્ર નું પાત્ર ભજવનાર અભિનેતાનું થયું દુઃખદ નિધન

Brutal Murder Investigation નવી મુંબઈમાં લોહિયાળ રાત સીબીડી બેલાપુરમાં યુવકની ધારદાર શસ્ત્રથી કરપીણ હત્યા, વિસ્તારમાં ફફડાટ!
SIR Campaign શું છે મતદાર યાદી માટેની ‘SIR’ ઝુંબેશ? જાણો શું છે આ પ્રક્રિયા અને શા માટે છે મહત્વની
Railway Update પ્રવાસીઓ સાવધાન! 24 જુલાઈ સુધી લોનાવાલાકરજત ઘાટમાં કામગીરીને લીધે ટ્રેન વ્યવહાર પ્રભાવિત, જાણો કઈ ટ્રેનો રદ થઈ?
Fake DCP Exposed 10 વર્ષ સુધી IPS બનીને ફરી રહ્યો હતો ઠગ! અમિતાભ બચ્ચન અને જેકી શ્રોફ સાથેના ફોટા બતાવી લાખોની છેતરપિંડી
Exit mobile version