Site icon News Continuous Bureau | Mumbai

સરકાર ગઈ પણ રાજકીય લડાઈ હજી ચાલુ- મહારાષ્ટ્રનાં નવા CM એકનાથ શિંદે પર ઉદ્ધવ ઠાકરેએ કરી આ કાર્યવાહી-જાણો વિગતે 

News Continuous Bureau | Mumbai 

એકનાથ શિંદેએ(Eknath Shinde) મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી( Maharashtra CM) તરીકેનો કાર્યભાર સંભાળી લીધો છે પરંતુ રાજકીય ઘમાસાણનો હજી અંત આવ્યો નથી. 

Join Our WhatsApp Channel

ઉદ્ધવ ઠાકરેએ(Uddhav Thackeray) મુખ્યમંત્રી એકનાથ શિંદેને શિવસેનાના નેતા(Shiv Sena leader) પદ પરથી હટાવી દીધા છે. 

ઉદ્ધવ ઠાકરેએ તેમના પર પક્ષ વિરોધી પગલાં લેવાનો આરોપ લગાવીને આ કાર્યવાહી કરી છે.

ઉલ્લેખનીય છે કે બે અઠવાડિયા પહેલા એકનાથ શિંદેએ શિવસેનામાં બળવો કર્યો હતો અને ત્યારબાદ 30 જૂને તેમણે ભાજપ(BJP) સાથે મળીને સરકાર બનાવી હતી.

આ સમાચાર પણ વાંચો :  મહારાષ્ટ્ર વિધાનસભાનું 3જી જુલાઈથી 2 દિવસ વિશેષ અધિવેશન- શિંદે-ભાજપ સરકારનો આ તારીખે વિશ્વાસ મત મેળવશે 

TCS Nashik Case| નાસિક TCS કેસ ‘દબંગ મેમ’ નિદા ખાનનું લોકેશન મળ્યું, પ્રેગ્નેન્સીનું કારણ ધરી કોર્ટમાં આગોતરા જામીન માટે કરી અરજી
Maharashtra Weather Update। મહારાષ્ટ્રમાં ગરમીનો પ્રકોપ આગામી 4 દિવસ ભારે, વહીવટીતંત્ર દ્વારા ‘હીટવેવ’ની ચેતવણી; જાણો તમારા શહેરની સ્થિતિ
Marriage Fraud Racket: લગ્નના નામે છેતરપિંડી બાપદીકરીની જોડીનો પોલીસે કર્યો પર્દાફાશ, 5 પરિવારોને લગાવ્યો લાખોનો ચૂનો
TCS Nashik Case:નિદા ખાન ઉર્ફે ‘દબંગ મેમ’ની ક્રૂરતાનો અંત TCS માં ધર્માંતરણ અને બુરખો પહેરવાની ફરજ પાડતા હોવાનો ભાંડો ફૂટ્યો
Exit mobile version