Site icon News Continuous Bureau | Mumbai

ઉદ્ધવ ઠાકરે હવે ભૂતપૂર્વ મુખ્યમંત્રી બની ગયા છે-જાણો તેમના એ 4 ફેસલા જેને કારણે તેઓ હંમેશા યાદ રાખવામાં આવશે

 મહારાષ્ટ્ર(Maharashtra)ના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે(CM Uddhav Thackeray)એ મુખ્યમંત્રી પદની ખુરશી આશરે અઢી વર્ષ સુધી સાચવી. તેમનો અધિકાર સમયે કોરોના(corona) સામે લડવામાં ગયો. પોતાના કાર્યકાળ દરમિયાન તેઓ બે વર્ષ સુધી મંત્રાલય ગયા નહોતા. આ કારણે તેઓ હંમેશા ટીકાના કેન્દ્રમાં રહ્યા. જોકે તેમણે પોતાના કાર્યકાળ દરમિયાન એવા પાંચ નિર્ણયો લીધા જેને કારણે તેઓ હંમેશા યાદ રાખવામાં આવશે. આ નિર્ણયો નીચે મુજબ છે.

મહારાષ્ટ્ર વિધાનસભામાં ઓપરેશન કમળ પત્યું- હવે શિવસેનાના સાંસદોનો વારો

Join Our WhatsApp Channel

નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ(Navi Mumbai International airport)નું નામ બાળાસાહેબ ઠાકરે(balasaheb Thackeray)એરપોર્ટના સ્થાને દિવંગત ડી.બી. પાટીલ એરપોર્ટ રાખવું. 

ઔરંગાબાદ(Auraangabad) તેમજ ઊસમાનાબાદ(Usmanabad)નું નામ બદલીને સંભાજી નગર તેમજ ધારા શિવ રાખવું.

મહારાષ્ટ્રના મરાઠવાડા તેમજ વિદર્ભ અને ઉત્તર મહારાષ્ટ્રના લોકો માટે સસ્તી વીજળી આપવા ૧૨૦૦ કરોડ રૂપિયા નું પ્રાવધાન કરવું.

પૂના ને નાશિક રેલવે માર્ગ માટે ૨૫૦ કરોડ રૂપિયાનું યોગદાન આપવું.

Maharashtra Weather| સાચવજો મહારાષ્ટ્ર! આકરી ગરમી અને કમોસમી વરસાદની બેવડી માર, પ્રશાસને જાહેર કરી ગાઈડલાઈન
Byelection 2026। મહારાષ્ટ્રગુજરાત પેટાચૂંટણી બારામતીના રાજકારણમાં ગરમાવો, સુનેત્રા પવારે મતદાન પહેલા કરી ખાસ પૂજા
El Nino Effect| ખેતી માટે કટોકટીનો સમય ‘એલ નિનો’ના પડકાર અને કમોસમી વરસાદની બેવડી માર સામે સીએમ ફડણવીસે આપ્યા ખાસ નિર્દેશો
Sahar Yunus Shaikh। OBC સર્ટિફિકેટ મામલે મુંબ્રાના કોર્પોરેટર સહર યુનુસ શેખની સ્પષ્ટતા, વિવાદ વચ્ચે જાણો શું છે સત્ય.
Exit mobile version