Site icon News Continuous Bureau | Mumbai

ઉદ્ધવ ઠાકરે હવે ભૂતપૂર્વ મુખ્યમંત્રી બની ગયા છે-જાણો તેમના એ 4 ફેસલા જેને કારણે તેઓ હંમેશા યાદ રાખવામાં આવશે

 મહારાષ્ટ્ર(Maharashtra)ના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે(CM Uddhav Thackeray)એ મુખ્યમંત્રી પદની ખુરશી આશરે અઢી વર્ષ સુધી સાચવી. તેમનો અધિકાર સમયે કોરોના(corona) સામે લડવામાં ગયો. પોતાના કાર્યકાળ દરમિયાન તેઓ બે વર્ષ સુધી મંત્રાલય ગયા નહોતા. આ કારણે તેઓ હંમેશા ટીકાના કેન્દ્રમાં રહ્યા. જોકે તેમણે પોતાના કાર્યકાળ દરમિયાન એવા પાંચ નિર્ણયો લીધા જેને કારણે તેઓ હંમેશા યાદ રાખવામાં આવશે. આ નિર્ણયો નીચે મુજબ છે.

મહારાષ્ટ્ર વિધાનસભામાં ઓપરેશન કમળ પત્યું- હવે શિવસેનાના સાંસદોનો વારો

Join Our WhatsApp Channel

નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ(Navi Mumbai International airport)નું નામ બાળાસાહેબ ઠાકરે(balasaheb Thackeray)એરપોર્ટના સ્થાને દિવંગત ડી.બી. પાટીલ એરપોર્ટ રાખવું. 

ઔરંગાબાદ(Auraangabad) તેમજ ઊસમાનાબાદ(Usmanabad)નું નામ બદલીને સંભાજી નગર તેમજ ધારા શિવ રાખવું.

મહારાષ્ટ્રના મરાઠવાડા તેમજ વિદર્ભ અને ઉત્તર મહારાષ્ટ્રના લોકો માટે સસ્તી વીજળી આપવા ૧૨૦૦ કરોડ રૂપિયા નું પ્રાવધાન કરવું.

પૂના ને નાશિક રેલવે માર્ગ માટે ૨૫૦ કરોડ રૂપિયાનું યોગદાન આપવું.

Haridwar News પાણીની ટાંકીમાં સાપનો ડેરો, ૨૭ બચ્ચાં મળતા ફફડાટ! જુઓ વિડીયો…
Rohit Pawar Ladki Bahin Yojana।રોહિત પવારનો મોટો ધડાકો! ‘લાડકી બહેન યોજના’ ને લઈને કર્યો એવો દાવો કે સરકાર પણ ચોંકી ગઈ
Dharavi Redevelopment Master Plan। દેવેન્દ્ર ફડણવીસનો મોટો ધડાકો! આગામી ૨ વર્ષમાં બદલાઈ જશે ધારાવીનો ચહેરો, સિંગાપુર મોડલ પર થશે રીડેવલપમેન્ટ
Mumbai Monsoon Deficit।મહારાષ્ટ્રમાં મોન્સૂનની એન્ટ્રી પણ મુંબઈ હજી કોરું ધાકોર! રત્નાગિરી સુધી પહોંચ્યા પછી કેમ અટકી ગયા મેઘરાજા? જાણો હવામાન વિભાગની નવી આગાહી
Exit mobile version