Site icon News Continuous Bureau | Mumbai

જય શ્રી રામ પછી હર હર મહાદેવ!! હવે કાશી વિશ્વનાથ મંદિર નું સર્વેક્ષણ શરૂ. મુસલમાનોના હાથમાં થી મસ્જિદ જશે?

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, 9 એપ્રિલ 2021

Join Our WhatsApp Channel

શુક્રવાર

કાશી વિશ્વનાથ જ્ઞાનવ્યાપી કેસમાં વારાણસીના સિવિલ જજ સિનિયર ડિવિઝન ફાસ્ટ ટ્રેક કોર્ટે વિવાદિત જ્ઞાનવ્યાપી પરિસરનું સર્વેક્ષણ કરવા માટે પુરાતત્વ વિભાગને આદેશ આપી દીધા છે. આ સંદર્ભે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં દલીલ કરી હતી કે આ વિસ્તારમાં આવેલી મસ્જિદ ની નીચે ભગવાન શંકરનું સો ફૂટ ઊંચું શિવલિંગ છે. આ ઉપરાંત મસ્જિદ બનાવવામાં આવી છે તે ખરી રીતે કાશી વિશ્વનાથ શંકર ભગવાન ના મૂળભૂત મંદિરને તોડીને તેના સ્થાને બનાવવામાં આવી છે.

કોર્ટમાં દલીલ થઇ ગયા પછી મસ્જિદ તરફથી તેનો બચાવ કરવામાં આવ્યો હતો.

જોકે બન્ને પક્ષોની દલીલો સાંભળ્યા પછી કોર્ટે સર્વેક્ષણનો આદેશ આપી દીધો છે જેને કારણે મસ્જિદ ની પેરવી કરી રહેલા લોકોને મોટો ઝટકો લાગ્યો છે.

જોકે મસ્જિદની કમિટિ તરફથી સૈયદ યાસીન એ કહ્યું છે કે તેઓ સર્વેક્ષણ નહીં કરવા દે તેમજ નીચલી અદાલતના જજમેન્ટને હાઇકોર્ટમાં ચેલેન્જ કરશે.

આમ ભગવાન શ્રીરામ અયોધ્યા મંદિર પછી હવે કાશી વિશ્વનાથના શંકર મંદિર નો વારો આવ્યો છે.

એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ? કે પછી ખંડણીખોર? પ્રદીપ શર્મા એનઆઈએની તપાસ જાળ માં..

Bihar Politicsબિહારના રાજકારણમાં મોટો ભૂકંપ લાલુરાબડી બાદ હવે તેજસ્વી યાદવે પણ સરકારી સુરક્ષા પરત કરી, આરજેડી આરપારના મૂડમાં
NEET Re Exam 2026| મહારાષ્ટ્ર સરકારનો મોટો નિર્ણય! રીએક્ઝામ આપતા વિદ્યાર્થીઓ માટે CM ફડણવીસે કરી આ ખાસ વ્યવસ્થા
Maharashtra Salon Hike।સામાન્ય જનતાને વધુ એક ઝટકો! હવે વાળ કપાવવા અને દાઢી કરાવવી પણ થશે મોંઘી; જાણી લો ક્યારથી ખિસ્સા પર વધશે બોજ
Morbi Highway Accident। ગુજારાતના મોરબીમાં ભયાનક અકસ્માત પૂરપાટ ઝડપે આવતા ડમ્પરે કારને કચડી, એક જ ગામના ૫ આશાસ્પદ યુવકોના કમકમાટીભર્યા મોત
Exit mobile version