Site icon

ગુજરાત અને કર્ણાટક બાદ વધુ એક રાજ્યમાં મહારાષ્ટ્ર અને મુંબઈ વાસીઓ ની એન્ટ્રી બંધ. જાણો વિગત…

   ઉત્તરાખંડમાં વધતા જતા કોરોના પ્રકોપને કારણે ઉત્તરાખંડ સરકારે રાજ્યમાં  પ્રવેશવા માગતા પ્રવાસીઓ માટે કોરોના નેગેટિવ ટેસ્ટ ફરજીયાત કરી દીધો છે.ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન,કર્ણાટક અને હવે પછી ઉત્તરાખંડ રાજ્ય એ આ મોટો નિર્ણય લીધો છે.


    હરિદ્વારમાં ચાલી રહેલા મહાકુંભ મેળામાં પ્રવાસીઓનો રાફડો ફાટયો છે. દેશના ખૂણે ખૂણેથી લોકો ત્યાં જાય છે. એના કારણે કોરોના વધવાની શક્યતાઓ પણ વધી જાય છે. માટે જ ઉત્તરાખંડના મુખ્યમંત્રી તીરથ સિંહ રાવતે જાહેર કર્યું છે કે,જે રાજ્યમાં કોરોના ના અધિક કેસ હોય એવા રાજ્યમાંથી આવતા પ્રવાસીઓએ પોતાની સાથે કોરોના નેગેટિવ રિપોર્ટ સાથે રાખવો જરૂરી છે. જોકે  કોરોના નું
 સંક્રમણ રોકવા હરિદ્વાર ને લગતી દરેક બોર્ડર પર covid સેન્ટર પણ બનાવી દીધા છે. 
     ઉલ્લેખનીય છે કે,ઉત્તરાખંડના મુખ્યમંત્રી તીરથ સિંહ રાવત અત્યારે પોતે કોરોના પોઝીટીવ છે અને હોમ આઇસોલેશન માં છે.

Join Our WhatsApp Community
Sion Panvel Highway Expansion:પૂર્વ મુંબઈના મુસાફરો માટે ખુશખબર! શીવ-પનવેલ હાઈવે પર ફ્લાયઓવરના વિસ્તરણથી ટ્રાફિકની સમસ્યા હલ; જાણો શું છે સરકારનો પ્લાન
LPG Crisis Hits Maharashtra: સાહેબ, રિક્ષા નહીં ચાલે તો રસોડું કેમ ચાલશે?’: મહારાષ્ટ્રમાં LPG ની અછતથી રિક્ષાચાલકો બેહાલ; ભૂખમરાની નોબત વચ્ચે છલકાયું દર્દ.
Ashok Kharat Nashik Arrest:પાખંડી બાબા અશોક ખરાતની હેવાનિયત: રિમોટવાળા સાપથી બતાવતો ‘ચમત્કાર’ અને લાખોમાં વેચતો આંબલીના કચુકા; ચોંકાવનારા ખુલાસા
UshaUpadhyay: ‘ઝરૂખો’માં વરિષ્ઠ કવયિત્રી વાર્તાકાર ડૉ.ઉષા ઉપાધ્યાય સાથે એક સાંજ
Exit mobile version