Site icon

તમિલનાડુમાં મોટો રાજનૈતિક અપસેટ, બરાબર ચૂંટણી પહેલાં આ વ્યક્તિએ રાજકારણ છોડ્યું….

તમિલનાડૂ વિધાનસભા ચૂંટણીથી પહેલા શશિકલાએ રાજનીતિમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી દીધી છે.

તેમણે કહ્યું કે, જયલલિતા ના આદર્શોને આગળ વધારવા માટે તેમના બધા જ સમર્થકો સરકાર બનાવવાનું કામ કરશે. આ જાહેરાત તેવા સમયે કરવામાં આવી છે, જ્યારે વિધાનસભાની ચૂંટણીને લઈને બધાની નજરો તેમના પર ટકેલી હતી.

Join Our WhatsApp Community

શશિકલા ની આ જાહેરાતથી ભાજપ અને AIADMKને સીધો ફાયદો પહોંચ્યો છે.

Mira Road Police Attack: પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો કરનાર 4 વ્યક્તિઓની ધરપકડ; પોલીસે જે વિસ્તારમાં હુમલો થયો ત્યાં જ આરોપીઓનું સરઘસ કાઢ્યું
Maharashtra Freedom of Religion Bill 2026: મહારાષ્ટ્રમાં ધર્મ સ્વતંત્રતા બિલ રજૂ, માતાના મૂળ ધર્મથી નક્કી થશે બાળકની ઓળખ; જાણો શું છે આ નવો કાયદો
Maharashtra Free Education for Girls: દીકરીઓના ભણતરમાં આડખીલી રૂપ બનતી કોલેજો સાવધાન! ફી માફી યોજનામાં ગેરરીતિ કરનાર સંસ્થાઓ સામે સરકારનો લાલ આંખ; જાણો નવો આદેશ
LPG Shortage in Maharashtra: ગેસ સંકટનો મારો! છાણાના ભાવ સોનાને આંબ્યા; હોટલ માલિકોએ હાઈ-ટેક રસોડા છોડી અપનાવ્યા દેશી ચુલા.
Exit mobile version