Site icon

તમિલનાડુમાં મોટો રાજનૈતિક અપસેટ, બરાબર ચૂંટણી પહેલાં આ વ્યક્તિએ રાજકારણ છોડ્યું….

તમિલનાડૂ વિધાનસભા ચૂંટણીથી પહેલા શશિકલાએ રાજનીતિમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી દીધી છે.

તેમણે કહ્યું કે, જયલલિતા ના આદર્શોને આગળ વધારવા માટે તેમના બધા જ સમર્થકો સરકાર બનાવવાનું કામ કરશે. આ જાહેરાત તેવા સમયે કરવામાં આવી છે, જ્યારે વિધાનસભાની ચૂંટણીને લઈને બધાની નજરો તેમના પર ટકેલી હતી.

Join Our WhatsApp Community

શશિકલા ની આ જાહેરાતથી ભાજપ અને AIADMKને સીધો ફાયદો પહોંચ્યો છે.

BMC Mayor Lottery: શું BMC મેયરની લોટરીમાં થયો ‘ખેલ’? જનરલ મહિલા બેઠક જાહેર થતા જ ઉદ્ધવ સેના આક્રમક; પારદર્શિતાના મુદ્દે પ્રક્રિયાનો કર્યો બહિષ્કાર
Ladki Bahin Yojana Update: સાવધાન! જો આ એક કામ બાકી હશે તો નહીં મળે ‘લાડકી બહેન યોજના’ના ₹1500; ફોર્મ રિજેક્ટ થતા પહેલા કરી લો આ ફેરફાર.
BMC Mayor Race: મુંબઈ કોનું? એક જ ચાલમાં ઉદ્ધવ ઠાકરે પલટી નાખશે આખી બાજી! BMC ની સત્તા પાછી મેળવવા શિંદે-ભાજપ સામે બિછાવી નવી જાળ
Maharashtra Weather Update: મુંબઈ-પુણે સહિત આખું મહારાષ્ટ્ર ઠુંઠવાશે! ઠંડીના જોર સાથે વાદળછાયું આકાશ, શું માવઠું પડશે? જાણો હવામાન વિભાગની લેટેસ્ટ ચેતવણી
Exit mobile version