Site icon

તમિલનાડુમાં મોટો રાજનૈતિક અપસેટ, બરાબર ચૂંટણી પહેલાં આ વ્યક્તિએ રાજકારણ છોડ્યું….

તમિલનાડૂ વિધાનસભા ચૂંટણીથી પહેલા શશિકલાએ રાજનીતિમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી દીધી છે.

તેમણે કહ્યું કે, જયલલિતા ના આદર્શોને આગળ વધારવા માટે તેમના બધા જ સમર્થકો સરકાર બનાવવાનું કામ કરશે. આ જાહેરાત તેવા સમયે કરવામાં આવી છે, જ્યારે વિધાનસભાની ચૂંટણીને લઈને બધાની નજરો તેમના પર ટકેલી હતી.

Join Our WhatsApp Community

શશિકલા ની આ જાહેરાતથી ભાજપ અને AIADMKને સીધો ફાયદો પહોંચ્યો છે.

Uttar Pradesh: ઉત્તર પ્રદેશમાં જાતિ આધારિત રેલીઓ પર પ્રતિબંધ, સરકાર દ્વારા જારી કરવામાં આવ્યો આવો નિર્દેશ
Thane Metro: થાણેમાં સોમવારે દોડશે મેટ્રો! આ 10 સ્ટેશનો પર ટ્રાયલ રન, એક ક્લિકમાં વાંચો સંપૂર્ણ માહિતી.
Panipuri controversy: પાણીપુરીવાળા સામે મહિલા એ રસ્તા વચ્ચે કર્યું એવું કામ કે વિડીયો એ મચાવી સોશિયલ મીડિયા પર ધૂમ
Western Railway updates: 19 નવેમ્બર સુધી જોધપુર-હડપસર એક્સપ્રેસ અમદાવાદ સ્ટેશન પર રોકાશે નહીં
Exit mobile version