Site icon

વરસાદે ખોરવ્યું ગૃહિણીઓનું બજેટ- શાકભાજીના ભાવ પહોંચ્યા આસમાને- જાણો કેટલા ટકા થયો વધારો

News Continuous Bureau | Mumbai

ગુજરાત સહિત મહારાષ્ટ્ર(Maharashtra)ના અનેક ભાગોમાં મેઘરાજા(monsoon)એ ધડબડાટી બોલાવી છે. બંને રાજ્યના કેટલાંક વિસ્તારોમાં ભારે વરસાદ વરસતા ક્યાંક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે. તો ક્યાંક ધોધમાર વરસાદ(Heavy rain)ના પગલે ઘરો અને ખેતરોમાં પણ પાણી ભરાઇ ગયા છે. તો ક્યાંક આખેઆખા ગામડા બેટમાં ફેરવાઇ ગયા છે.

Join Our WhatsApp Community

દરમિયાન ભારે વરસાદને કારણે હોલસેલ માર્કેટમાં શાકભાજીની આવક ઘટી છે. સામાન્ય કરતાં ઓછા જથ્થામાં શાકભાજી બજારમાં આવી રહ્યા છે. જેના કારણે શાકભાજીના ભાવમાં પણ 30 થી 40 ટકાનો વધારો થયો છે. મુંબઈ, નવી મુંબઈ, કલ્યાણના હોલસેલ માર્કેટમાં પુણે, નાસિક, ગુજરાતમાંથી શાકભાજી આવે છે. પરંતુ તે વિસ્તારોમાં ભારે વરસાદને કારણે શાકભાજીના પરિવહનને અસર થઈ છે. ભારે વરસાદથી પાંદડાવાળા શાકભાજી અને ફળોના વાવેતરને પણ નુકસાન થયું છે.

આ સમાચાર પણ વાંચો : આ વસ્તુઓ પર લાદવામાં આવેલા 5 ટકા  GSTના વિરોધમાં વેપારીઓનું આંદોલન- આજે ભારત બંધ- આ દિવસથી GST અમલમાં આવશે

શાકભાજીના ભાવ પ્રતિ કિલો

વટાણા- 100 

તુરીયા- 60 

 સીમલા મિર્ચી- 70 

 ગવાર- 70 

દેશી મેથી, લાલ માટ- 40 

bareilly violence: બરેલીમાં શુક્રવારની નમાઝને લઈને એલર્ટ,આ વિસ્તારોમાં ડ્રોનથી નિગરાની,પોલીસ-પીએસી અને આરએએફના આટલા જવાનો તૈનાત
Uddhav Thackeray: મરાઠી ભાષા વિવાદ વચ્ચે ગર્જ્યા ઉદ્ધવ ઠાકરે, દશેરા રેલીમાં મરાઠી ભાષા અને સંસ્કૃતિના સન્માન પર આપ્યું કઠોર નિવેદન
Pankaja Munde: મહારાષ્ટ્રમાં ફરી એકવાર ઉછળવા લાગ્યો આરક્ષણનો મુદ્દો પંકજા મુંડે એ દશેરા ની રેલી માં કહી આવી વાત
VibrantGujarat: ગુજરાતના બાગાયત ક્ષેત્રે ખુલી નવી ક્ષિતિજો: સેન્ટર ઑફ એક્સેલન્સ નવીનતાની સાથે આત્મનિર્ભરતાને આપી રહ્યા છે પ્રોત્સાહન
Exit mobile version