Site icon News Continuous Bureau | Mumbai

કોરોનાના કુલ કેસમાંથી 50 ટકા કેસ એક જ રાજ્યમાં, રાજ્ય સરકારે આ બે દિવસ માટે લાગુ કર્યું સંપૂર્ણ લોકડાઉન ; જાણો વિગતે 

કેરળમાં  વધતા જતા કોરોનાનાં કેસને ધ્યાનમાં રાખી રાજ્ય સરકારે મોટો નિર્ણય લીધો છે. 

કેરળ સરકારે રાજ્યમાં 31 જુલાઈ અને 1 ઓગસ્ટે સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરી છે.

Join Our WhatsApp Channel

આ પેહલા રાજ્યમાં 24 અને 25 જુલાઈએ પણ સંપૂર્ણપણે લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું. 

સરકાર રાષ્ટ્રીય રોગ નિયંત્રણ કેન્દ્ર ની અધ્યક્ષતામાં 6 સદસ્યવાળી ટીમ કેરળમાં મોકલી છે, કેમ કે અહીં કોરોનાનાં કેસમાં સતત વધારો થઈ રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે દેશમાં છેલ્લા 24 કલાકના આવેલા કોરોનાનાં નવા સામે આવી રહેલા કેસનાં અડધાથી વધુ કેસ કેરળનાં જ છે.

મહારાષ્ટ્રમાં આવેલા મહાપુરની અસર ગણેશોત્સવ પર પડશે, મુંબઈમાં ગણેશમૂર્તિની કિંમતોમાં આ કારણોસર આટલા ટકાનો થયો વધારો ; જાણો વિગતે

Brutal Murder Investigation નવી મુંબઈમાં લોહિયાળ રાત સીબીડી બેલાપુરમાં યુવકની ધારદાર શસ્ત્રથી કરપીણ હત્યા, વિસ્તારમાં ફફડાટ!
SIR Campaign શું છે મતદાર યાદી માટેની ‘SIR’ ઝુંબેશ? જાણો શું છે આ પ્રક્રિયા અને શા માટે છે મહત્વની
Railway Update પ્રવાસીઓ સાવધાન! 24 જુલાઈ સુધી લોનાવાલાકરજત ઘાટમાં કામગીરીને લીધે ટ્રેન વ્યવહાર પ્રભાવિત, જાણો કઈ ટ્રેનો રદ થઈ?
Fake DCP Exposed 10 વર્ષ સુધી IPS બનીને ફરી રહ્યો હતો ઠગ! અમિતાભ બચ્ચન અને જેકી શ્રોફ સાથેના ફોટા બતાવી લાખોની છેતરપિંડી
Exit mobile version