Western Railway : યાત્રીગણ કૃપયા ધ્યાન દે.. આ તારીખથી એક મહિના સુધી અસારવા-જયપુર એક્સપ્રેસ અને અસારવા-ઈન્દોર એક્સપ્રેસ ટ્રેનો સરદારગ્રામ સ્ટેશન ઉપર રોકાશે નહી

Western Railway : 20 ઓગસ્ટથી એક મહિના સુધી અસારવા-જયપુર એક્સપ્રેસ અને અસારવા-ઈન્દોર એક્સપ્રેસ ટ્રેનો સરદારગ્રામ સ્ટેશન ઉપર રોકાશે નહી

by kalpana Verat
non Interlocking work will be done between Mehsana Bhandu Moti Dau stations of Ahmedabad Division

News Continuous Bureau | Mumbai 

Western Railway : પશ્ચિમ રેલવે દ્વારા અસારવા-જયપુર એક્સપ્રેસ તથા અસારવા-ઈન્દોર એક્સપ્રેસ ટ્રેનોનું સરદારગ્રામ સ્ટેશન ઉપર સ્ટોપેજ ટેકનિકલ કારણોસર 20 ઓગસ્ટ 2023 થી એક મહિના સુધી હંગામી ધોરણ સ્થગિત કરવામાં આવ્યું છે. જે આ પ્રકારે છેઃ

ટ્રેન નંબર 12981/12982 અસારવા-જયપુર એક્સપ્રેસ તથા ટ્રેન નંબર 19315/19316 ઈન્દોર-અસારવા-ઈન્દોર એક્સપ્રેસ ટ્રેનોનું સ્ટોપેજ સરદારગ્રામ સ્ટેશન ઉપર 20 ઓગસ્ટ 2023 થી 19 સપ્ટેમ્બર 2023 સુધી હંગામી ધોરણે સ્થગિત કરવામાં આવ્યું છે. 

ટ્રેનના સમય, સ્ટોપેજ અને સંરચના સંબંધિત વિગતવાર માહિતી માટે મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

આ સમાચાર પણ વાંચો : Maharashtra Udyog Award: ઉદ્યોગપતિ રતન ટાટાને મળ્યો ‘ઉદ્યોગ રત્ન પુરસ્કાર’, મહારાષ્ટ્રમાં તેમના નિવાસસ્થાને કરાયું સન્માન.. જુઓ વિડીયો..

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More