Site icon

હવે સંજય રાઉત લાઇન પર આવ્યા- ટ્વીટ કરીને કહ્યું હવે ગુમાવવા માટે કશું રહ્યું નથી- જે આવશે તે મળ્યું સમજો- હાલ સોશિયલ મીડિયા પર વાયરલ- જુઓ તે ટ્વિટ અને જાણો વિગતે

Our connection like Fevicol...: Senas Sanjay Raut on Ajit Pawar-BJP link

Our connection like Fevicol...: Senas Sanjay Raut on Ajit Pawar-BJP link

News Continuous Bureau | Mumbai 

સંજય રાઉત(Shivsena MP Sanjay Raut) પોતાના ભડકાઉ અને વિવાદિત નિવેદનો માટે પ્રખ્યાત છે. શિવસેનાના મુખપત્ર સામના(Saamna)માં તેઓ અવાર-નવાર, અલગ-અલગ નેતાઓને સપાટામાં લેતા હોય છે. હવે એવું લાગી રહ્યું છે કે તેઓ પોતે જ સપાટામાં આવી ગયા છે.  ગુરૂવારના દિવસે તેમણે 55 સેકન્ડ ની પ્રેસ કોન્ફરન્સ(Press conference) કરી અને પત્રકારોને કહી દીધું કે મારી પાસે બોલવા માટે કશું નવું નથી. બીજી તરફ તેમણે ટ્વિટર પર ટ્વિટ કર્યું છે કે જ્યારે ગુમાવવા માટે કશું બચતું નથી ત્યારે મેળવવા માટે ઘણું બધું હોય છે.

Join Our WhatsApp Community

 

સંજય રાઉતના આ ટ્વીટને  કારણે સોશિયલ મીડિયા પર ચર્ચા ચકડોળે ચઢી છે. રાજનીતિ સાથે જોડાયેલા આનો એવો અર્થ કાઢી રહ્યા છે કે શિવસેનાના નેતા દિવસેને દિવસે હતાશ અને નિરાશ થઈ રહ્યા છે.

આ સમાચાર પણ વાંચો : થાણા નવી મુંબઈ પછી હવે કલ્યાણ અને ડોમ્બીવલીના આટલા બધા નગરસેવકો એકનાથ શિંદે ગ્રુપમાં જોડાઈ ગયા-  માતૃશ્રી ચોંકી ગયું

Maharashtra Weather Update: મુંબઈ સહિત કોંકણમાં ઉકળાટ વધશે, ૨ માર્ચ સુધી તાપમાનમાં ૩-૫ ડિગ્રીનો વધારો; હવામાન વિભાગની નવી આગાહી.
HSC Paper Leak Nagpur 2026: ૧૨મા ધોરણના પેપર લીક કેસમાં નવો વળાંક: ફિઝિક્સ-કેમિસ્ટ્રી બાદ ગણિતનું પેપર પણ લીક; સીલબંધ કવરમાંથી પ્રશ્નપત્રો ગાયબ થતા તપાસ તેજ.
Malegaon Municipal Corporation Namaz Case: માલેગાંવ મહાનગરપાલિકામાં હંગામો: નમાજ પઢવાના વિરોધમાં મહંત અનિકેતશાસ્ત્રી મેદાનમાં; સરકારી પરિસરમાં ધાર્મિક પ્રવૃત્તિઓ મુદ્દે ઉઠ્યા સવાલો
Rohit Pawar Ajit Pawar Case Update: મુંબઈમાં હાઈ-વોલ્ટેજ ડ્રામા! રોહિત પવાર પોલીસ સ્ટેશનમાં ધરણા પર બેઠા; અજીત પવાર વિરુદ્ધ FIR માટે CMO સુધી પહોંચી વાત
Exit mobile version