183
Join Our WhatsApp Community
બાબા રામદેવ દ્વારા કોરોના સંદર્ભે બનાવવામાં આવેલી દવાને મહારાષ્ટ્રમાં વેચાણથી અટકાવવામાં આવી છે.
મહારાષ્ટ્ર સરકારના ગૃહમંત્રી અનિલ દેશમુખે જાહેરાત કરી કે બાબા રામદેવ ની દવા ના કોઈ વૈજ્ઞાનિક પુરાવા ન હોવાને કારણે આ દવા મહારાષ્ટ્રમાં નહીં વેચી શકાય.
બાબા રામદેવ ની આ દવા નું ઉદઘાટન ખુદ ભારતના આયુષ મંત્રીના હાથે કરવામાં આવ્યું હતું.
You Might Be Interested In
