Site icon News Continuous Bureau | Mumbai

યોગી આદિત્યનાથ કોરોના ગ્રસ્ત હતા. તેમના સ્વાસ્થ્ય સંદર્ભે મહત્વપૂર્ણ સમાચાર આવ્યા છે.

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ને કોરોના થયો હતો હવે તેઓ પૂર્ણ રીતે સ્વસ્થ થયા છે.

ગઈકાલે એટલે કે ગુરુવારના દિવસે તેમનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેનો આજે રિપોર્ટ આવી ગયો છે અને તે નેગેટિવ છે.

Join Our WhatsApp Channel

ઉલ્લેખનીય છે કે ઉત્તર પ્રદેશમાં કોરોના ને કારણે અત્યાર સુધી ત્રણ ધારાસભ્યોના મૃત્યુ થયા છે. જ્યારે કે અનેક લોકો કોરોનાથી પીડાઈ રહ્યા છે.

મુલુંડ ટોલનાકા પહેલા કરતા પહોળો બનશે, ટ્રાફિક જામથી લોકોને મુક્તિ મળશે. આ છે યોજના…

Brutal Murder Investigation નવી મુંબઈમાં લોહિયાળ રાત સીબીડી બેલાપુરમાં યુવકની ધારદાર શસ્ત્રથી કરપીણ હત્યા, વિસ્તારમાં ફફડાટ!
SIR Campaign શું છે મતદાર યાદી માટેની ‘SIR’ ઝુંબેશ? જાણો શું છે આ પ્રક્રિયા અને શા માટે છે મહત્વની
Railway Update પ્રવાસીઓ સાવધાન! 24 જુલાઈ સુધી લોનાવાલાકરજત ઘાટમાં કામગીરીને લીધે ટ્રેન વ્યવહાર પ્રભાવિત, જાણો કઈ ટ્રેનો રદ થઈ?
Fake DCP Exposed 10 વર્ષ સુધી IPS બનીને ફરી રહ્યો હતો ઠગ! અમિતાભ બચ્ચન અને જેકી શ્રોફ સાથેના ફોટા બતાવી લાખોની છેતરપિંડી
Exit mobile version