News Continuous Bureau | Mumbai રાજન શાહી દ્વારા નિર્મિત યે રિશ્તા ક્યા કહેલાતા હૈ, ટેલિવિઝન સ્ક્રીન પર સૌથી લાંબો ચાલતો અને સૌથી સફળ શો છે. પ્રણાલી રાઠોડ અને હર્ષદ ચોપરાની જોડી અભિમન્યુ અને અક્ષરા દર્શકોના દિલ જીતી રહી છે. પ્રણાલી રાઠોડ પોતાની ક્યુટનેસના કારણે બહુ ઓછા સમયમાં બધાના દિલમાં વસી ગઈ છે. સોશિયલ મીડિયા પર તેનું જોરદાર… Continue reading ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’માં ‘અક્ષરા’ને એક એપિસોડ માટે મળે છે આટલી ફી, હર્ષદ ચોપરા સાથે જોડાયું છે નામ
Tag: યે રિશ્તા ક્યા કહેલાતા હૈ
કાયદા ની સામે હારી ગઈ માં ની મમતા, ટીવી સીરિયલ ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ની વાર્તામાં આવશે જોરદાર ટ્વિસ્ટ, શોનો નવો પ્રોમો આવ્યો સામે
News Continuous Bureau | Mumbai ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ની વાર્તામાં નવો ટ્વિસ્ટ આવવાનો છે. અભિમન્યુ અને અક્ષરા વચ્ચેના ગૂંચવાયેલા સંબંધોનો ઉકેલ આવવાનો છે. બિરલા પરિવારમાં ખુશીઓ દસ્તક દેવાની છે. જ્યારે, અક્ષરા અને શર્મા પરિવાર પર દુ:ખનો પહાડ તૂટી જવાનો છે. 28 જૂનથી ટીવી સીરિયલ ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’માં બતાવવામાં આવનાર આ ટ્વિસ્ટ વિશે વાંચો. … Continue reading કાયદા ની સામે હારી ગઈ માં ની મમતા, ટીવી સીરિયલ ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ની વાર્તામાં આવશે જોરદાર ટ્વિસ્ટ, શોનો નવો પ્રોમો આવ્યો સામે
યે રિશ્તા ક્યા કહેલાતા હૈમાં થશે વિલનની એન્ટ્રી! હાઈ-વોલ્ટેજ ડ્રામાનો શિકાર બનશે અભિમન્યુ-અક્ષરા
News Continuous Bureau | Mumbai લોકો ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ની દરેક સીઝનની સ્ટાર કાસ્ટને પસંદ કરે છે, શિવાંગી જોશીથી લઈને પ્રણાલી રાઠોડ સુધીની ઘણી અભિનેત્રીઓ આ શોથી ફેમસ થઈ ગઈ છે અને આજે તેમની ફેન ફોલોઈંગ ખૂબ જ મોટી છે. ટીવી સીરિયલ ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ ટીઆરપી લિસ્ટમાં ‘અનુપમા’ અને ‘ગુમ હૈ કિસી કે પ્યાર… Continue reading યે રિશ્તા ક્યા કહેલાતા હૈમાં થશે વિલનની એન્ટ્રી! હાઈ-વોલ્ટેજ ડ્રામાનો શિકાર બનશે અભિમન્યુ-અક્ષરા
‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ માંથી આ પાત્ર ની થશે એક્ઝિટ! શું એક થશે અભિમન્યુ-અક્ષરા? જાણો વિગત
News Continuous Bureau | Mumbai ટીવી સીરિયલ ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’માં વારંવાર આવતા ટ્વિસ્ટ અને ટર્નથી દર્શકો કંટાળી ગયા છે. તે અક્ષરા અને અભિમન્યુને સાથે જોવા માંગે છે. પરંતુ, નિર્માતાઓ અલગ ટ્રેક ચલાવી રહ્યા છે. આવી સ્થિતિમાં દર્શકો શોના નિર્માતાઓથી નારાજ છે. દર્શકોની આ નારાજગીની અસર શોની ટીઆરપી પર સ્પષ્ટ દેખાઈ રહી છે. અગાઉ આ શો… Continue reading ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ માંથી આ પાત્ર ની થશે એક્ઝિટ! શું એક થશે અભિમન્યુ-અક્ષરા? જાણો વિગત
શું ટૂંક સમયમાં બંધ થશે ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ?.’આ રીતે સમાપ્ત થશે અક્ષરા-અભિમન્યુની વાર્તા
News Continuous Bureau | Mumbai ટીવી સીરિયલ ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ TRP લિસ્ટમાં ટોપ 5માં યથાવત છે. અક્ષરા અને અભિમન્યુના સંબંધોને લોકો પસંદ કરી રહ્યા છે. આમ, લોકો સોશિયલ મીડિયા પર અક્ષરા અને અભિમન્યુને એક કરવાની માંગ કરતા રહે છે. પરંતુ, શોના નિર્માતા રાજન શાહી નવા-નવા ટ્વિસ્ટ લાવીને અક્ષરા અને અભિમન્યુને એકબીજાની સામે ઉભા રાખે છે.… Continue reading શું ટૂંક સમયમાં બંધ થશે ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ?.’આ રીતે સમાપ્ત થશે અક્ષરા-અભિમન્યુની વાર્તા
YRKKH નવો પ્રોમો: અત્યાર સુધીના સૌથી મોટા ટ્વિસ્ટ માટે થઇ જાઓ તૈયાર, અક્ષરા-અભિમન્યુ ના જીવન માં આવશે નવો વળાંક
News Continuous Bureau | Mumbai સ્ટાર પ્લસની લોકપ્રિય સિરિયલ ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ એ ભારતીય ટેલિવિઝન પર સૌથી વધુ ચાલતી ટેલિવિઝન ડેઈલી સોપ અને સૌથી લોકપ્રિય પારિવારિક મનોરંજન સિરિયલોમાંની એક છે. સીરિયલ ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’માં હર્ષદ ચોપરા (અભિમન્યુ) અને પ્રણાલી રાઠોડ (અક્ષરા) મુખ્ય ભૂમિકામાં છે. સીરિયલ ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ પણ ટીઆરપી માં… Continue reading YRKKH નવો પ્રોમો: અત્યાર સુધીના સૌથી મોટા ટ્વિસ્ટ માટે થઇ જાઓ તૈયાર, અક્ષરા-અભિમન્યુ ના જીવન માં આવશે નવો વળાંક
26 વર્ષની અક્ષરા એક અઠવાડિયામાં કમાય છે લાખો રૂપિયા, તેની કુલ સંપત્તિ જાણીને તમે થઇ જશો આશ્ચર્યચકિત
News Continuous Bureau | Mumbai ટીવી સીરિયલ ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ હવે સૌથી વધુ જોવાયેલ શો બની ગયો છે. આ જ કારણ છે કે લોકો શોમાં આવનારા ટ્વિસ્ટની સાથે તેમના મનપસંદ પાત્ર વિશે જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે. આજે અમે તમને અક્ષરાનું પાત્ર ભજવતી પ્રણાલી રાઠોડ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જણાવી દઈએ કે, પ્રણાલી રાઠોડે… Continue reading 26 વર્ષની અક્ષરા એક અઠવાડિયામાં કમાય છે લાખો રૂપિયા, તેની કુલ સંપત્તિ જાણીને તમે થઇ જશો આશ્ચર્યચકિત
YRKKH એપિસોડ ના શૂટિંગનો વીડિયો થયો લીક, હોસ્પિટલમાં અભિમન્યુને હાથ જોડતો જોવા મળ્યો અભિનવ
News Continuous Bureau | Mumbai ટીવી શો ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ના દરેક દર્શકના મનમાં એક જ સવાલ છે, શું અભીર સમયસર ડૉક્ટર અભિમન્યુ પાસેથી સારવાર કરાવી શકશે? તાજેતર ના એપિસોડમાં, એવું બતાવવામાં આવ્યું હતું કે અક્ષરા તેના પતિ અને પુત્ર સાથે ઉદયપુર પહોંચી ગઈ છે અને અભિર તેની નાની ના ઘરે આવીને ચોંકી ગયો છે કારણ… Continue reading YRKKH એપિસોડ ના શૂટિંગનો વીડિયો થયો લીક, હોસ્પિટલમાં અભિમન્યુને હાથ જોડતો જોવા મળ્યો અભિનવ
અભિમન્યુની સામે ખુલશે અભીર નું સત્ય, સવાલો ની વચ્ચે ઘેરાશે અક્ષરા, જાણો ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ ના આવનાર એપિસોડ વિશે
News Continuous Bureau | Mumbai ટીવી સીરિયલ યે રિશ્તા ક્યા કહેલાતા હૈ 14 વર્ષથી દર્શકોનું મનોરંજન કરી રહી છે. આ સિરિયલમાં અત્યાર સુધી ઘણી વખત કલાકારો બદલાયા છે, કેટલાક કલાકારોએ શો અધવચ્ચે જ છોડી દીધો છે, પરંતુ નિર્માતાઓએ તેમના મજેદાર ટ્વિસ્ટ અને ટર્નથી ચાહકોને ક્યારેય કંટાળો આવવા દીધો નથી. આ દિવસોમાં સિરિયલની વાર્તા અક્ષરા અને અભિમન્યુ ની… Continue reading અભિમન્યુની સામે ખુલશે અભીર નું સત્ય, સવાલો ની વચ્ચે ઘેરાશે અક્ષરા, જાણો ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ ના આવનાર એપિસોડ વિશે
શું ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ માં કમબેક કરશે મોહસીન ખાન અને શિવાંગી જોશી? મેકર્સે ની એક પોસ્ટ પર થી લગાવવામાં આવી રહ્યો છે કયાસ
News Continuous Bureau | Mumbai સ્ટાર પ્લસ ટીવી સિરિયલ ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’માં ( yeh rishta kya kehlata hai ) પાંચ વર્ષના લીપ પછી ઘણું બદલાઈ ગયું છે. પાંચ વર્ષના લીપમાં મેકર્સે સિરિયલમાં આશ્ચર્યજનક ફેરફારો કર્યા છે. જેને કારણે સ્ટાર્સના જીવનમાં ઘણા બદલાવ જોવા મળી રહ્યા છે. અક્ષરા તેના પુત્ર અને અભિનવ સાથે તેના નવા જીવનની… Continue reading શું ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ માં કમબેક કરશે મોહસીન ખાન અને શિવાંગી જોશી? મેકર્સે ની એક પોસ્ટ પર થી લગાવવામાં આવી રહ્યો છે કયાસ
