News Continuous Bureau | Mumbai ટેલિવિઝન શો લાંબા સમયથી ભારતીય પ્રેક્ષકોની જીવનરેખા રહ્યા છે. ફિલ્મો અને OTT કન્ટેન્ટ સાથે પણ, દર્શકો હજુ પણ ડેઈલી સોપ ને પસંદ કરે છે જે રોજિંદા ધોરણે તેમના મનોરંજનની માત્રાને સંતોષે છે. એવા ઘણા શો છે જેમાં આકર્ષક સ્ટોરીલાઈન, લાજવાબ પર્ફોર્મન્સ અને રસપ્રદ ટ્વિસ્ટ છે જેને ચૂકી જવું મુશ્કેલ છે. શોના દર્શકો… Continue reading ‘યે હે ચાહતે’ થી લઇ ને ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ સુધી, આ લોકપ્રિય ટીવી શો માં ટૂંક સમયમાં આવશે લિપ, જાણો તે શો વિશે
Tag: યે રિશ્તા ક્યા કહેલાતા હૈ
યે રિશ્તા ક્યા કહેલાતા હૈમાં જય સોની બાદ હવે આ કલાકાર ની થશે એન્ટ્રી, સિરિયલ માં આવશે લીપ
News Continuous Bureau | Mumbai ટીવી સીરિયલ ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’માં આ દિવસોમાં ઘણો ડ્રામા જોવા મળી રહ્યો છે. આ સિરિયલમાં નીલનું મોત થયું છે. આ સાથે અક્ષરા અને અભિમન્યુ પણ અલગ થઈ ગયા છે. બંનેએ છૂટાછેડા લઈ લીધા છે. પરંતુ સ્ટોરીમાં વધુ એક મોટો ટ્વિસ્ટ આવવાનો છે, જેને જોઈને ફેન્સ ખરેખર ખુશ થઈ જશે. અક્ષરા… Continue reading યે રિશ્તા ક્યા કહેલાતા હૈમાં જય સોની બાદ હવે આ કલાકાર ની થશે એન્ટ્રી, સિરિયલ માં આવશે લીપ
‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ ના આ મહત્વ ના પાત્ર ને મેકર્સ ના વલણને કારણે શો કહેવું પડ્યું અલવિદા
News Continuous Bureau | Mumbai સ્ટાર પ્લસની સીરિયલ ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ ( yeh rishta kya kehlata hai ) ખૂબ જ પસંદ કરવામાં આવે છે, આ શો ટીવી ટીઆરપીમાં પણ પોતાનું સ્થાન બનાવે છે. પરંતુ હવે ચાહકોને આંચકો લાગ્યો છે કારણ કે શોના લોકપ્રિય પાત્ર વંશ ઉર્ફે શરણ આનંદાનીએ ( sharan anandani ) ‘યે રિશ્તા ક્યા… Continue reading ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ ના આ મહત્વ ના પાત્ર ને મેકર્સ ના વલણને કારણે શો કહેવું પડ્યું અલવિદા
