News Continuous Bureau | Mumbai વિધાનસભાની ચૂંટણી(Assembly Elections) અગાઉ ગુજરાતમાં(Gujarat) કોંગ્રેસ(Congress) પાર્ટીની મુશ્કેલીઓ દિવસેને દિવસે વધતી જાય છે. સૌરાષ્ટ્રના કોગ્રેસના દિગ્ગજ નેતાઓ ઇન્દ્રનીલ રાજ્યગુરુ(Indranil Rajyaguru)…
aap
-
-
મુંબઈ
મુંબઈ આમ આદમી પાર્ટીનું જોરદાર ગતકડું. રણબીર અને આલિયાના લગ્નને ચુંટણીના મુદ્દા સાથે જોડી દીધું. પણ કેવી રીતે. જાણો અહીં..
News Continuous Bureau | Mumbai પંજાબ(Punjab)માં મળેલી સફળતા બાદ આમ આદમી પાર્ટી(AAP) જોરદાર સક્રિય થઈ ગઈ છે. મુંબઈ મહાનગરપાલિકા(BMC Election)ની ચૂંટણીને ધ્યાનમાં રાખીને AAPની…
-
રાજ્ય
ભાજપ માટે માટે માથાનો દુખાવો બનેલ હાર્દિક પટેલ આખરે શું કરવા જઈ રહ્યો છે. શું ભાજપના રસ્તે છે?? મિડિયામા પ્રસિદ્ધ થયા આ અહેવાલો..
News Continuous Bureau | Mumbai ગુજરાતનો કોંગ્રેસ(Gujarat congress)નો વર્કિંગ પ્રેસિડેન્ટ અને પાટીદાર નેતા હાર્દિક પટેલ(Hardik Patel)ના છેલ્લા થોડા દિવસ બદલાયેલા તેવરને કારણે તે કોંગ્રેસ…
-
રાજ્ય
આ કેજરીવાલ દિલ્હીના મુખ્યમંત્રી છે કે પછી પંજાબના? મુખ્યમંત્રી માનને બાજુ પર રાખીને જાતે આ કામ કરી લીધું, હવે વિપક્ષના નિશાના પર.
News Continuous Bureau | Mumbai આપ(AAP)ના કન્વેનીઅર અને દિલ્હી(Delhi)ના મુખ્યમંત્રી(CM) અરવિંદ કેજરીવાલ(Arvind Kejriwal) પંજાબ(Punjab)માં રીમોટ સરકાર ચલાવતા હોવાનો આરોપ કરીને વિરોધ પક્ષે તેમની…
-
રાજ્ય
વિધાનસભા ચૂંટણી પહેલા ગુજરાતના રાજકારણમાં નવા જૂનીના એંધાણ, દિલ્હીમાં સીએમ કેજરીવાલ સાથે આ દિગ્ગજ નેતાએ કરી બેઠક; જાણો વિગતે
News Continuous Bureau | Mumbai વિધાનસભા ચૂંટણી અગાઉ ગુજરાતના રાજકારણમાં ઉથલપાથલના એંધાણ વર્તાઇ રહ્યા છે. દક્ષિણ ગુજરાતના આદિવાસી મતો પર પ્રભુત્વ ધરાવતા BTP પાર્ટીના…
-
રાજ્ય
મની લોન્ડરિંગ કેસમાં EDની મોટી કાર્યવાહી, દિલ્હી સરકારના મંત્રી સત્યેન્દ્ર જૈનના પરિવારની કરોડોની સંપત્તિ કરી જપ્ત; જાણો વિગતે
News Continuous Bureau | Mumbai ઈન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે આપના નેતા સત્યેન્દ્ર જૈન વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે. EDએ મની લોન્ડરિંગ કેસમાં દિલ્હી સરકારમાં મંત્રી…
-
રાજ્ય
દિલ્હી CM અરવિંદ કેજરીવાલના ઘર પર થયો હુમલો, સીસીટીવી કેમેરા અને સિક્યોરિટી બેરિયર તોડ્યા; નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ આ પાર્ટી લગાવ્યા આરોપ
News Continuous Bureau | Mumbai કાશ્મીર ફાઈલ્સ પરના નિવેદનના કારણે વિવાદમાં આવેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ઘર પર હુમલો થયો છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ…
-
News Continuous Bureau | Mumbai 25 દિલ્હી નગર નિગમ એકીકરણ પર મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ભાજપને ખુલ્લો પડકાર ફેંક્યો છે. અરવિંદ કેજરીવાલે કહ્યુ કે હિંમત…
-
News Continuous Bureau | Mumbai આમ આદમી પાર્ટીએ પંજાબથી રાજ્યસભાના ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. પૂર્વ ક્રિકેટર હરભજન સિંહ, પંજાબના સહપ્રભારી રાઘવ ચઢ્ઢા, આઈઆઈટી…
-
રાજ્ય
કેજરીવાલ સરકારે દિલ્હી રમખાણોમાં જીવ ગુમાવનાર અંકિત શર્માના પરિવારને કરી મોટી મદદ, તેમના ભાઈને આ વિભાગમાં આપી નોકરી..
News Continuous Bureau | Mumbai કેજરીવાલ સરકારે દિલ્હી રમખાણોમાં જીવ ગુમાવનારા IB કર્મચારી અંકિત શર્માના ભાઈને સરકારી નોકરી આપી છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પરિવારને…