News Continuous Bureau | Mumbai Indian Navy Mission: મુંબઈના નેવલ ડોકયાર્ડ ખાતેથી ભારતીય નૌકાદળના એક ઐતિહાસિક સંયુક્ત અભિયાન ‘IOS સાગર’નું (IOS SAGAR) પ્રસ્થાન થયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘સાગર’ વિઝનને સાર્થક કરવાના ઉદ્દેશ્ય સાથે આ અભિયાનમાં ભારત સહિત ૧૬ મિત્ર દેશોના નૌસેના જવાનો સહભાગી થયા છે. રક્ષારાજ્ય મંત્રી શ્રી સંજય સેઠ અને નૌસેના પ્રમુખ એડમિરલ દિનેશ કુમાર ત્રિપાઠીએ INS… Continue reading Indian Navy Mission: મુંબઈથી ‘સાગર’ મિશનનું પ્રસ્થાન: પડોશી દેશો સાથે મળીને ભારતીય નૌસેના સમુદ્રમાં રચશે નવો ઈતિહાસ
