ન્યુઝ કંટીન્યુઝ બ્યુરો. મુંબઈ,16 એપ્રિલ 2021. શુક્રવાર. અયોધ્યામાં રામ મંદિર નિર્માણ અર્થે વિશ્વ હિંદુ પરિષદને ડોનેશન તરીકે આપવામાં આવેલા કરોડો રૂપિયાના …
Ayodhya
-
-
જ્યોતિષ
અયોધ્યામાં રામલલ્લા ના દર્શને ગયેલા લોકોને અત્યારે એવો પ્રસાદ મળી રહ્યો છે કે જે અમૂલ્ય છે. જાણો વિગત.
ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો મુંબઈ, 10 એપ્રિલ 2021 શનિવાર અયોધ્યામાં ભગવાન શ્રીરામના દર્શને જનારા રામ ભક્તો ને અત્યારે અમૂલ્ય ભેટ પ્રસાદ સ્વરૂપે આપવામાં …
-
જ્યોતિષ
કોરોના ની અસર શ્રીરામ ની નગરી અયોધ્યા સુધી પહોંચી. ભક્તોને હવે ચરણામૃત નહીં મળે. જાણો અહીં….
કોરોના નો પ્રકોપ શ્રીરામની જન્મભૂમિ અયોધ્યા નગરી સુધી પણ પહોંચી ગયો છે.દેશમાં વધતા કોરોના ના વ્યાપને લીધે રામ ભક્તોને ભગવાન …
-
રાજ્ય
અયોધ્યાનો ગજબ કિસ્સો : રસ્તા પર રિક્ષા ઉભી રાખવામાં આવે તેમ હાથ દેખાડી વિમાન ઉભુ રખાયું. પછી શું થયું? જાણો અહીં…
ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો મુંબઈ 15 માર્ચ 2021 ગત દિવસો દરમિયાન અયોધ્યાના એરપોર્ટ પર એક વિચિત્ર બનાવ બન્યો. વાત એમ છે કે અહીં …
-
રાજ્ય
વિધાનસભામાં મુખ્યમંત્રી કેજરીવાલની મોટી જાહેરાત, રામ મંદિર બન્યા બાદ દિલ્હીના વડિલોને અયોધ્યા દર્શન કરવા લઈ જઈશ
દિલ્હી વિધાનસભામાં LGના અભિભાષણ પર ચર્ચા દરમિયાન મુખ્યમંત્રી કેજરીવાલે પોતાને હનુમાનના ભક્ત ગણાવતા જાહેરાત કરી છે કે, જ્યારે આ મંદિર બની જશે …
-
વિશ્વના સૌથી મોટા ડોનેશન અભિયાનમાં શ્રી રામ મંદિર માટે કુલ 2500 કરોડ જેટલા રૂપિયા ભેગા થયા. 2100 કરોડ રૂપિયા ભગવાન રામલલાના બેંક …
-
શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર માટે સમગ્ર દેશમાં દાન એકઠું કરવામાં આવી રહ્યું છે. આ દાનની રકમ હવે હજારો કરોડ રૂપિયામાં પહોંચી ચૂકી …
-
મુંબઈ
ઉત્તર મુંબઈમાં રામ મંદિર માટે ફાળો ઉઘરાવવા નું સંઘ નું કાર્ય પૂરજોશમાં, અત્યાર સુધી હજારો પરિવારોનો સંપર્ક સધાયો.
ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો, મુંબઈ 10 ફ્રેબ્રુઆરી 2021 શ્રી રામ જન્મભૂમિ નિર્માણ માટે ફંડ ફાળો ઉઘરાવવા નું કામ અત્યારે પૂરજોશમાં ચાલુ છે. આખા …
-
જ્યોતિષ
રામ ભગવાનનો બધે જ આદર. મુસ્લિમ દંપતી પછી, હવે અહીંના ખ્રિસ્તી સમુદાયએ કરોડોનું દાન કર્યું. જાણો વિગત
બેંગલુરુ ના ઈસાઈ સમાજના ગણમાન્ય વ્યક્તિઓ ના એક સમૂહે અયોધ્યાના રામમંદિર માટે એક કરોડ રૂપિયાનું દાન કર્યું છે આ માહિતી કર્ણાટકના ઉપમુખ્યમંત્રી …
-
જ્યોતિષ
સર્વ ધર્મ સમભાવનું અનોખું ઉદાહરણ: અયોધ્યા રામ મંદિર નિર્માણ માટે મુસ્લિમ દંપતીએ આપ્યું આટલા લાખ રૂપિયાનું દાન
અયોધ્યામાં રામ મંદિર માટે લઘુમતી સમાજના તબીબ પરિવારે દાન આપીને સદભાવના સાથે માનવતા અને એકતાનો સંદેશ આપ્યો છે. રામ મંદિર નિર્માણ માટે …