ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, ૨૬ જુલાઈ, ૨૦૨૧ સોમવાર મહારાષ્ટ્રના પૂરગ્રસ્ત વિસ્તારમાં લોકોની મદદ કરવા માટે ભાજપે હાથ આગળ વધાર્યો છે. ભાજપના તમામ…
bjp
-
-
મુંબઈ
મુંબઈમાં લોકલ શરૂ કરવાને મુદ્દે ભાજપાએ આંદોલન છેડ્યું; બોરીવલી સ્ટેશન બહાર કરાયું પ્રદર્શન, જાણો વિગત
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, ૨૬ જુલાઈ, ૨૦૨૧ સોમવાર સામાન્ય મુંબઈગરા માટે લોકલ શરૂ કરવા અંગે હવે ભાજપે આંદોલન છેડ્યું છે. કોરોના પ્રતિબંધાત્મક…
-
દેશ
રાહુલ ગાંધીના ઉત્તર પ્રદેશની કેરી અંગેના નિવેદન પર યોગી આદિત્યનાથનો સણસણતો જવાબ; ટ્વીટ કરીને આપ્યું આ નિવેદન, જાણો વિગત
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, ૨૪ જુલાઈ, ૨૦૨૧ શનિવાર એક પત્રકાર પરિષદમાં રાહુલ ગાંધીએ ઉત્તર પ્રદેશની કેરી અંગે નિવેદન આપ્યું હતું. હવે આ…
-
કર્ણાટકના મુખ્યમંત્રી બી.એસ.યેદિયુરપ્પા પાસેથી રાજીનામું લેવાય તેવી ચર્ચાઓ ચાલી રહી છે. આ ચર્ચાઓ વચ્ચે તેમણે પદ છોડવાના સંકેત આપ્યા છે. સીએમ બીએસ…
-
રાજ્ય
દેવેન્દ્ર ફડણવીસે નવો ચીલો ચાતર્યો : જન્મદિવસ ન ઊજવતાં આત્મહત્યા કરનાર યુવકના પરિવારની લોન ચૂકવી નાખી; જાણો વિગતે
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, ૨૨ જુલાઈ, ૨૦૨૧ ગુરુવાર ભારતીય જનતા પાર્ટીએ ડિપ્રેશનના કારણે આત્મહત્યા કરનાર સ્વપ્નીલ લોનકરના પરિવારને મોટી રાહત આપી છે,…
-
મુંબઈ
વિપક્ષના આ નેતાએ ઠાકરે સરકારને આપી ચેતવણી, કહ્યું જો મુંબઈકરો માટે લોકલ ટ્રેન શરૂ નહીં કરવામાં આવે તો અમે આંદોલન કરીશું
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, ૨૨ જુલાઈ, ૨૦૨૧ ગુરુવાર મહારાષ્ટ્રમાં કોરોનાની બીજી લહેર ધીમે-ધીમે ઓસરી રહી છે અને રાજ્યના તમામ જિલ્લાઓમાં વ્યવહાર ધીરે-ધીરે…
-
રાજ્ય
આને કહેવાય સત્તાના લોભિયા! મહારાષ્ટ્રમાં વિરોધ પક્ષે બેસનારા ભાજપે સત્તા માટે અહીં મિલાવ્યા શિવસેના સાથે હાથ; જાણો વિગત
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ,21 જુલાઈ 2021 બુધવાર. મહારાષ્ટ્રમાં ભાજપ સાથ છેડો ફાડીને શિવસેનાએ કૉન્ગ્રેસ અને NCP સાથે સરકાર રચી છે. ભાજપ હાલ…
-
દેશ
ભાજપનું વિપક્ષ પર હલ્લા બોલ; યોગી આદિત્યનાથથી માંડીને દેવેન્દ્ર ફડણવીસ સુધી તમામ નેતાઓએ ફોન ટેપિંગ પ્રકરણે કોંગ્રેસને સાણસામાં લીધી
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, ૨૧ જુલાઈ, ૨૦૨૧ બુધવાર ઇઝારાયલાના સ્પાઈવેર વડે નેતાઓ, પત્રકારો અને ઉચ્ચ હોદ્દેદારોના ફોન હેક કરાયા હોવાની વાતને સરકારે…
-
રાજ્ય
ભાજપ-NCP અંગે નવાબ મલિકે આપ્યું મહત્ત્વનું નિવેદન; કહ્યું બંને પક્ષો નદીના બે કિનારા જેવા છે, જાણો વિગત
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, ૧૭ જુલાઈ, ૨૦૨૧ શનિવાર NCPના વરિષ્ઠ નેતા અને મહારાષ્ટ્ર સરકારમાં પ્રધાન નવાબ મલિકે મીડિયા સાથે વાત કરતાં કહ્યું…
-
કર્ણાટકના મુખ્ય પ્રધાન બી.એસ. યેદીયુરપ્પા ટૂંક સમયમાં પોતાના પદ પરથી રાજીનામું આપી શકે છે. રાજીનામાની ખબરો વચ્ચે કર્ણાટકના મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પા દિલ્હીમાં…