• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - chardham
Tag:

chardham

Kedarnath Temple Doors of Kedarnath Dham to Open on May 10 for Devotees
રાજ્યધર્મ

Kedarnath Temple : કેદારનાથના કપાટ ખુલવાની તારીખ થઇ જાહેર, 10મી મેથી ભક્તો દર્શન કરી શકશે..

by kalpana Verat March 8, 2024
written by kalpana Verat

 News Continuous Bureau | Mumbai 

Kedarnath Temple : દર વર્ષની જેમ આ વર્ષે પણ મહાશિવરાત્રી ( Mahashivratri ) ના શુભ અવસર પર બાબા કેદારનાથ ધામના દ્વાર ખોલવાની તારીખ જાહેર કરવામાં આવી છે. આજે, શુક્રવારે (08 માર્ચ) ઓમકારેશ્વર મંદિર, ઉખીમઠ ખાતે તારીખ જાહેર કરવામાં આવી હતી. 10 મેના રોજ સવારે 7 વાગ્યાથી બાબા કેદારના દ્વાર ખુલશે. ઉપરાંત, 6 મેના રોજ શિયાળુ બેઠક ઓમકારેશ્વર મંદિરથી ડોલી રવાના થશે.

પંચમુખી ડોલી આ તારીખના રોજ શ્રી કેદારનાથ ધામ માટે રવાના થશે

કેદારનાથ રાવલની સાથે અન્ય પૂજારીઓ હાજરીમાં શુભ મુહૂર્ત નીકાળવામાં આવ્યું હતું. આ પ્રસંગે બદરી કેદાર સમિતિના અધ્યક્ષ અજેન્દ્ર અજય પણ હાજર રહ્યા હતા.  શ્રી બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિએ જણાવ્યું કે પંચમુખી ડોલી 6 મેના રોજ શ્રી કેદારનાથ ધામ માટે રવાના થશે અને વિવિધ સ્ટોપ પરથી પસાર થયા બાદ 9 મેની સાંજે કેદારનાથ ધામ પહોંચશે.

સવારથી જ ધાર્મિક કાર્યક્રમોનો પ્રારંભ થયો હતો

શ્રી બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિના અધ્યક્ષ અજેન્દ્ર અજયની હાજરીમાં પંચકેદાર ( Panchkedar ) ગદ્દી સ્થળ શ્રી ઓમકારેશ્વર મંદિર ( Omkareshwar Temple ) , ઉખીમઠ ( Ukhimath ) ખાતે આયોજિત ધાર્મિક સમારોહમાં આજે દરવાજા ખોલવાની તારીખ નક્કી કરવામાં આવી છે. મહાશિવરાત્રી નિમિત્તે ઉખીમઠના ઓમકારેશ્વર મંદિરમાં સવારે 9 વાગ્યાથી ધાર્મિક કાર્યક્રમોનો પ્રારંભ થયો હતો.

આ સમાચાર પણ વાંચો : ભાજપની બીજી યાદી ફાઈનલ! આટલા નામો ફાઈનલ કર્યા, 10 માર્ચે થઈ શકે છે જાહેરાત.. જાણો વિગતે…

ચારધામ યાત્રાની તૈયારીઓ પર ભાર

આ પહેલા બસંત પંચમીના અવસર પર બદ્રીનાથ ધામના દરવાજા ખોલવાની તારીખ જાહેર કરવામાં આવી હતી. આ પછી પ્રશાસને ચારધામ યાત્રાની તૈયારીઓ પર જોર આપવાનું શરૂ કર્યું. ચારધામ ( Chardham ) યાત્રા દરમિયાન મોટાભાગના ભક્તો બાબા કેદારનાથ ધામમાં દર્શન માટે જાય છે. આ મુસાફરોને પણ કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. મુસાફરોની આ મુશ્કેલીને જોતા વહીવટીતંત્રએ તૈયારીઓ શરૂ કરી દીધી હતી.

March 8, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
જ્યોતિષ

કેદારનાથ-બદ્રીનાથ ધામના દરવાજા બંધ કરવાની તારીખ થઇ નક્કી- જાણો હજુ કેટલા સમય સુધી ચારેય ધામ ખુલ્લા રહેશે

by Dr. Mayur Parikh October 6, 2022
written by Dr. Mayur Parikh

વિજયાદશમીના અવસર પર 11મા જ્યોતિર્લિંગ ભગવાન કેદારનાથના દ્વાર બંધ કરવાની તારીખ જાહેર કરવામાં આવી છે. 

આ વખતે ભૈયા દૂજના તહેવાર નિમિત્તે ભગવાન કેદારનાથ અને યમુનોત્રીના દ્વાર 27 ઓક્ટોબરે કરવામાં આવશે.

ગંગોત્રી 26 ઓક્ટોબરે ગોવર્ધન પૂજાના દિવસે બંધ કરવામાં આવશે.

બદ્રીનાથ ધામના દરવાજા 19 નવેમ્બરે બંધ કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે કેદારનાથમાં 13.23 લાખ અને ગંગોત્રીમાં 5.80 લાખ લોકો દર્શન કરી ચુક્યા છે.

 

October 6, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
રાજ્ય

ચારધામ યાત્રાએ જનારા શ્રદ્ધાળુઓ માટે કામના સમાચાર : ગંગોત્રી, યમુનોત્રી અને કેદારનાથનાં રજિસ્ટ્રેશન આ કારણે હંગામી ધોરણે સ્થગિત… જાણો વિગતે 

by Dr. Mayur Parikh May 27, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai 

ગંગોત્રી(Gangotri), યમુનોત્રી(Yamunotri) અને કેદારનાથ(Kedarnath) માટે તીર્થયાત્રીઓની(pilgrims) નોંધણી અસ્થાયી રૂપે બંધ કરી દેવામાં આવી છે.

આ મંદિરોમાં સરકારી ગાઇડ લાઇન્સ(Government Guide Lines) મુજબ રોજના શ્રદ્ધાળુઓનો(visitors) ક્વોટા 3 જૂન સુધી ફૂલ હોવાથી વધુ સૂચના ન અપાય ત્યાર સુધી રજિસ્ટ્રેશન્સ(Registrations) રોકવામાં આવ્યાં છે. 

મર્યાદાથી વધારે દર્શનાર્થી એકઠા થતાં ધાંધલ, અવ્યવસ્થા અને ગુંચવણ ટાળવાના ઉદ્દેશથી વધુ લોકોનાં રજિસ્ટ્રેશન્સ રોકવાનો નિર્ણય લેવાયો  છે.

જોકે ચારધામનાં(Chardham) ચોથા મંદિર બદરીનાથના(Badrinath) રજિસ્ટ્રેશન ચાલી રહ્યા છે. 

આ બાબતની જાહેરાત ઇન્ટર સ્ટેટ બસ ટર્મિનસ (આઈએસબીટી)(ISBT) પર કરવામાં આવી છે.

આ સમાચાર પણ વાંચો : મહારાષ્ટ્રના પાલઘરમાં 25 ફીટ ઊંડી ખાણમાં બસ પડી, બસમાં સવાર આટલા મુસાફરો થયા ગંભીર ઇજાગ્રસ્ત.. 

May 27, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
રાજ્ય

ચારધામ યાત્રા માટે ભાવિકોનો બેકાબૂ ધસારો, ભારે અંધાધૂધી, 6 દિવસમાં આટલા ભાવિકોના નિપજ્યા મોત

by Dr. Mayur Parikh May 10, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

ચારધામ યાત્રા(Chardham yatra) શરૂ થયા બાદ ભાવિકોનો બેકાબૂ ધસારો થયા બાદ હવે અંધાધૂધીની સ્થિત સર્જાઈ છે.

મીડિયામાં રિપોર્ટ મુજબ યાત્રા શરૂ થયા બાદ અત્યાર સુધીમાં ચારધામમાં 19 શ્રદ્ધાળુઓના(Devotees) મોત થયા છે. 

મોટાભાગના શ્રદ્ધાળુઓના મૃત્યુ હૃદય સંબંધિત સમસ્યાઓના કારણે થયા છે.

મહત્વપૂર્ણ છે કે ચારધામની યાત્રા માટે ભાવિકો સંપૂર્ણ રીતે સ્વસ્થ(Health) હોય તે જરૂરી છે. આ સંજોગોમાં મેડિકલ ચેક અપ(Medical checkup) વગર આવતા ભાવિકોને પણ યાત્રા માટે મંજૂરી આપવામાં આવી રહી છે.  

ઉલ્લેખનીય છે કે આ પહેલા 2019માં ચારધામમાં 91 મુસાફરોના(Passengers) મોત થયા હતા.

આ સમાચાર પણ વાંચો :  પંજાબ પોલીસનાં ઇન્ટેલિજન્સ હેડક્વાર્ટરમાં બ્લાસ્ટ, પોલીસે કર્યો આ વાતનો ઈન્કાર, NIA કરી શકે છે તપાસ

May 10, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
જ્યોતિષ

કોરોના મહામારી વચ્ચે વિધિ-વિધાન સાથે ખૂલ્યા ગંગોત્રી ધામના કપાટ.પીએમ મોદીના નામે કરાઈ પહેલી પૂજા

by Dr. Mayur Parikh May 15, 2021
written by Dr. Mayur Parikh

આજે વિશ્વપ્રસિદ્ધ ગંગોત્રીધામનાં કપાટ વિધિવિધાનથી ખોલવામાં આવ્યાં છે 

આજે સવારે સવારે 7.30ના મુહૂર્ત પર મંદિરના પૂજારીઓની હાજરીમાં ગંગોત્રીધામનાં કપાટ ખોલવામાં આવ્યાં હતાં.  

ગંગોત્રીધામમાં પહેલી પૂજા વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નામથી કરવામાં આવી હતી. સાથે જ પુરોહિતોએ કોરોના મહામારીથી મુક્તિ મળે એ માટે વિશેષ પાઠ પણ કર્યો હતો. 

 ઉલ્લેખનીય છે કે આ વર્ષે કોરોનાના કારણે ગંગોત્રીધામમાં દર્શન કરવા આવવાની ભક્તોને છૂટ નથી. જોકે ભક્તો ઑનલાઇન દર્શનનો લાભ લઈ શકશે.

દેશમાં કોરોના કાબૂમાં આવી રહ્યો છે, મે મહિનામાં પ્રથમ વખત સૌથી ઓછા દૈનિક કેસ નોંધાયા; જાણો આજના નવા આંકડા

May 15, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
જ્યોતિષ

 શ્રી ચારધામયાત્રાનું એક ધામ એટલે કે યમુનોત્રીના કપાટ ખૂલ્યા. જુઓ યમુનોત્રીધામની પહેલી તસવીર. 

by Dr. Mayur Parikh May 14, 2021
written by Dr. Mayur Parikh

અક્ષયતૃતીયાના પવિત્ર દિવસે આજે યમુનોત્રી ધામના દરવાજા બપોરે 12:15 વાગ્યે વિશેષ પૂજા અને ધાર્મિક વિધિથી ખોલવામાં આવ્યા છે. 

દરવાજા ખૂલ્યા બાદ સૌપ્રથમ વડા પ્રધાન નરેન્દ્ર મોદી વતી ધામની પૂજા-અર્ચના કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે કોવિડ-19 રોગચાળાને જોતાં આ વખતે કપાટના ઉદ્ઘાટનમાં પૂજારી, તીર્થ-પુરોહિત સહિત કુલ 25 લોકો ઉપસ્થિત રહ્યા હતા.

ગાઝાપટ્ટી પર મોટી લડાઈનાં એંધાણ : ઇઝરાયલે સૈન્ય તહેનાત કર્યુ


 

May 14, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક