પંજાબમાં કોંગ્રેસે ભલે નવજોતસિંહ સિદ્ધુને નવા પ્રદેશ અધ્યક્ષ તરીકે નિયુક્તિ કર્યા હોય, પરંતુ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે તેમનું વલણ નરમ પાડ્યું નથી. …
cm
-
-
રાજ્ય
આસામના મુખ્ય મંત્રીએ પોતાના હાથે ડ્રગ્સને દીવાસળી ચાંપી.. સેંકડો કરોડ રૂપિયાનું ડ્રગ્સ બળીને રાખ થયું. જાણો વિગત…
આસામની નવી હેમંત બિસ્વા સરમા સરકારે ડ્રગ્સ સામે એક મોટું અભિયાન શરૂ કર્યું છે. આસામના કરબી એંગ્લોંગના દિફુમાં ‘સીઝ્ડ ડ્રગ ડિસ્પોઝલ’ ઇવેન્ટ…
-
કર્ણાટકના મુખ્ય પ્રધાન બી.એસ. યેદીયુરપ્પા ટૂંક સમયમાં પોતાના પદ પરથી રાજીનામું આપી શકે છે. રાજીનામાની ખબરો વચ્ચે કર્ણાટકના મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પા દિલ્હીમાં…
-
દેશ
PM મોદીએ કોરોનાની ઝપેટમાં ફસાયેલા 6 રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે કરી બેઠક, કોરોનાની ત્રીજી લહેરને રોકવા માટે આપ્યો આ મંત્ર ; જાણો વિગતે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોનાની ઝપેટમાં ફસાયેલા 6 રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરી હતી. પીએમ મોદીએ કહ્યુ કે કેટલાક રાજ્યમાં કોરોનાના વધતા કેસ ચિંતાનો…
-
દેશ
દેશમાં વધતા જતા કોરોના સંક્રમણને લઈને વડાપ્રધાન મોદી એક્શનમાં મોડમાં, મહારાષ્ટ્ર સહિત 6 રાજ્યનાં મુખ્ય પ્રધાન સાથે કરશે બેઠક ; આ મુદ્દા પર કરશે ચર્ચા
દેશમાં કોરોનાના સંક્રમણને લઈને અનેક તૈયારીઓ ચાલી રહી છે ત્યારે પીએમ મોદી જે રાજ્યોમાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે તે રાજ્યના મુખ્યમંત્રીઓ…
-
રાજ્ય
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી આ તારીખે આવશે રાજધાની દિલ્હીની મુલાકાતે, કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સહિત આ નેતાઓ સાથે મુલાકાત કરશે ; જાણો વિગતે
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં પ્રચંડ જીત બાદ મમતા બેનરજી આગામી 25 જુલાઇએ પ્રથમ વખત દિલ્હીની મુલાકાતે આવશે સુત્રોએ જણાવ્યુ કે બંગાળના મુખ્યમંત્રી…
-
રાજ્ય
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી માં મિટિંગનો દોર શરૂ. એનસીપી ચીફ શરદ પવાર સીએમ ઉદ્ધવ ઠાકરેને મળવા પહોંચ્યા. જાણો વિગત.
મંત્રીઓ સાથે બેઠક કર્યા બાદ NCP સુપ્રીમો શરદ પવાર મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને મળવા માટે તેમના સત્તાવાર નિવાસસ્થાને પહોંચ્યા છે. હાલની રાજકીય પરિસ્થિતિ…
-
પંજાબમાં કોંગ્રેસ પાર્ટી વચ્ચે ચાલી રહેલા વિખવાદ અંગે હરીશ રાવતે એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે સંકેત આપ્યા છે કે, આંતરિક ડખ્ખાને…
-
જ્યોતિષ
સીએમ રૂપાણીએ કરી જગન્નાથના રથની પહિંદ વિધિ, સોનાની સાવરણીથી રથયાત્રાના માર્ગની કરી સફાઈ ; જુઓ તસવીરો
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, ૧૨ જુલાઈ, ૨૦૨૧ સોમવાર અષાઢી બીજના શુભ અવસરે ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રાને પ્રસ્થાન કરાવતા પહેલા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ…
-
રાજ્ય
બીસીસીઆઈ પ્રમુખને જન્મદિનની શુભેચ્છા આપવા તેમના ઘરે પહોંચ્યા સીએમ મમતા બેનર્જી, મુલાકાત બાદ રાજકારણ ગરમાયું ; લગાવવામાં આવી રહ્યા છે આ ક્યાસ
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીના જન્મદિવસ પર શુભેચ્છા આપનારાઓની લાઈન લાગી ગઈ. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પણ તેમના ઘરે…