પંજાબમાં કોંગ્રેસ પાર્ટી વચ્ચે ચાલી રહેલા વિખવાદ અંગે હરીશ રાવતે એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે સંકેત આપ્યા છે કે, આંતરિક ડખ્ખાને …
cm
-
-
જ્યોતિષ
સીએમ રૂપાણીએ કરી જગન્નાથના રથની પહિંદ વિધિ, સોનાની સાવરણીથી રથયાત્રાના માર્ગની કરી સફાઈ ; જુઓ તસવીરો
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, ૧૨ જુલાઈ, ૨૦૨૧ સોમવાર અષાઢી બીજના શુભ અવસરે ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રાને પ્રસ્થાન કરાવતા પહેલા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ …
-
રાજ્ય
બીસીસીઆઈ પ્રમુખને જન્મદિનની શુભેચ્છા આપવા તેમના ઘરે પહોંચ્યા સીએમ મમતા બેનર્જી, મુલાકાત બાદ રાજકારણ ગરમાયું ; લગાવવામાં આવી રહ્યા છે આ ક્યાસ
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીના જન્મદિવસ પર શુભેચ્છા આપનારાઓની લાઈન લાગી ગઈ. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પણ તેમના ઘરે …
-
રાજ્ય
હિમાચલના 6 વાર મુખ્યમંત્રી અને કૉંગ્રેસના આ દિગ્ગજ નેતાનું થયું નિધન, IGMC હૉસ્પિટલમાં હતા દાખલ
હિમાચલ પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના દિગ્ગજ નેતા વીરભદ્ર સિંહનું આજે વહેલી સવારે નિધન થયું છે. લાંબી બીમારી સામે ઝઝૂમ્યા બાદ તેમણે …
-
રાજ્ય
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેનો મોટો નિર્ણય,આ લોકોને ફરી એક વખત આપવામાં આવશે કોરોના રસી ; જાણો વિગતે
મુંબઇમાં નકલી રસીકરણ કૌભાંડ અંગે સીએમ ઉદ્ધવ ઠાકરેએ મોટો નિર્ણય લીધો છે. તેમણે કહ્યું હતું કે,બોગસ રસીકરણ જેમણે કર્યું છે તેમના પર …
-
રાજ્ય
મહારાષ્ટ્રમાં ભાજપ સાથે યુતી નહીં જ થાય. શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ તમામ અટકળો પર પૂર્ણવિરામ મૂક્યું.
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ જૂના સાથી ભાજપ સાથે જોડાણ થવાની સંભાવનાને નકારી કાઢી છે. મહાગઠબંધન અંગે પૂછવામાં આવેલા સવાલના જવાબમાં ઠાકરેએ પત્રકારોને …
-
રાજ્ય
માત્ર ચાર મહિનામાં આ રાજ્યના મુખ્ય મંત્રીએ રાજીનામું આપ્યું. ભાજપમાં હવે ચિંતા. કોણ બનશે નવું મુખ્યમંત્રી?
ઉત્તરાખંડના મુખ્યમંત્રી તિરથસિંહ રાવતે રાજ્યપાલ બેબી રાની મૌર્યને રાજીનામું આપ્યું છે. સુત્રોના મતાનુસાર તેમણે આ મામલે બીજીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાને એક …
-
રાજ્ય
અમરિંદર સિંહ પર પ્રહારથી હિટ વિકેટ થયા નવજોત સિંહ સિધ્ધુ, હાઇકમાન્ડે ચૂંટણી માટે મુખ્યમંત્રીને સોંપી આ જવાબદારી
પંજાબ કોંગ્રેસમાં લાંબા સમયથી ચાલી રહેલી તકરાર મુખ્યમંત્રી અમરિંદર સિંહના પક્ષમાં જતી જોવા મળી રહી છે. ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના પેનલે …
-
મુંબઈ
વેપારીઓને બલિનો બકરો બનાવવાનું બંધ કરો : BMCનાં બેવડાં ધોરણો સામે નારાજ વેપારીઓએ લખ્યો મુખ્ય પ્રધાનને પત્ર
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, 21 જૂન 2021 સોમવાર મુંબઈ લેવલ વનમાં આવી ગયું હોવા છતાં લેવલ 3 હેઠળના પ્રતિબંધો મૂકવામાં આવ્યા છે, …
-
રાજ્ય
મુંબઈ મેટ્રો ડીલે થવાથી જાપાન સરકાર નારાજ, ઉદ્ધવ ઠાકરેને પત્ર લખ્યો; આ ગંભીર ચેતવણી આપી, જાણો વિગત
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, 17 જૂન 2021 ગુરુવાર કોલાબાથી સિપ્ઝ વચ્ચે બની રહેલી અન્ડર ગ્રાઉન્ડ મેટ્રો-3 પ્રોજેક્ટમાં થઈ રહેલા વિલંબને કારણે જાપાન …