• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - cm - Page 9
Tag:

cm

રાજ્ય

નીતિશ કુમાર દાવ કરે તે પહેલા ભાજપે ખેલ પાડી દીધો- આ રાજ્યમાં 1- 2 નહીં પણ 5 ધારાસભ્યોને તોડી પાર્ટીમાં લઈ લીધા

by Dr. Mayur Parikh September 3, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારની પાર્ટી જેડીયૂને મણિપુરમાં મોટો ઝટકો લાગ્યો છે. 

મણિપુરમાં JDUના ધારાસભ્યોએ નીતિશ કુમારનો સાથ છોડી દીધો છે.

મણિપુરમાં JDUના 6માંથી 5 ધારાસભ્યો ભાજપમાં જોડાયા છે. 

ભાજપમાં શામેલ થનારા ધારાસભ્યોમાં જોયકિશન, એન સનાટે, મોહમ્મદ અચબ ઉદ્દીન, પૂર્વ ડીજીપી એલ એમ ખૌટે અને થંગઝામ અરુણ કુમાર સામેલ છે.

આ સમાચાર પણ વાંચો : સાઉથની આ ખુબસુરત અભિનેત્રી આ મોટી હસ્તી સાથે બંધાઇ લગ્નના બંધનમાં- તસવીરો જોઈને ફેન્સને આવી ગયા ચક્કર- તમે પણ જુઓ ફોટોસ

September 3, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
મુંબઈ

યોગગુરુ બાબા રામદેવે મુખ્યમંત્રી એકનાથ શિંદે સાથે કરી મુલાકાત- બંને દિગ્ગ્જ્જો વચ્ચે આ મુદ્દે થઇ વ્યાપક ચર્ચા  

by Dr. Mayur Parikh August 31, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

યોગ ગુરુ રામદેવ બાબાએ(Yoga Guru Ramdev Baba) મંગળવારે મુખ્યમંત્રી એકનાથ શિંદે (Chief Minister Eknath Shinde) સાથે મુલાકાત કરી

પ્રાપ્ત જાણકારી મુજબ તેમણે મુખ્યમંત્રીના ખાનગી નિવાસસ્થાન(Private residence) નંદનવન(Nandanavan) ખાતે બેઠક કરી હતી.

બેઠક બાદ મીડિયા સાથે વાતચીત કરતા,રામદેવ બાબાએ કહ્યું કે આ બેઠકમાં હિંદુત્વના મુદ્દા(Hinduism issues) પર વ્યાપક ચર્ચા થઈ.

સાથે જ તેમણે એકનાથ શિંદેને હિન્દુ હૃદય સમ્રાટ બાળાસાહેબ ઠાકરેના(Hindu Heart Emperor Balasaheb Thackeray) માનસિક, આધ્યાત્મિક અને રાજકીય વારસદાર(Mental, spiritual and political heirs) ગણાવ્યા છે.

ઉલ્લેખનીય છે કે આ પહેલા તેઓ બીજેપીના(BJP) ડેપ્યુટી સીએમ(Deputy CM) દેવેન્દ્ર ફડણવીસને(Devendra Fadnavis) પણ મળ્યા હતા.

 આ સમાચાર પણ વાંચો : લાલબાગના ગણપતિના દર્શન લાઈવ – વિડીયો જોવા માટે ક્લિક કરો.

August 31, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
રાજ્ય

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેની મોટી જાહેરાત- દહીંહાંડીને મળ્યો રમત-ગમતનો દરજ્જો- દર વર્ષે યોજાશે આ સ્પર્ધા 

by Dr. Mayur Parikh August 18, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai 

મહારાષ્ટ્ર વિધાનસભા(Maharashtra Assembly)ના ચોમાસુ સત્ર(Monsoon Session)નો આજે બીજો દિવસ છે. બીજા દિવસના કામકાજ દરમિયાન મુખ્યમંત્રી એકનાથ શિંદે(CM Eknath Shinde) ગોવિંદા (દહીહાંડી 2022) માટે એક મોટી જાહેરાત કરી છે. મહારાષ્ટ્રમાં હવે ધાર્મિક તહેવાર દહીહાંડી(Dahi Handi 2022)ને હવે રમતનો દરજ્જો મળશે. આ મુજબ આવતા વર્ષથી 'પ્રો કબડ્ડી'ની જેમ 'પ્રો દહીહાંડી'ની સ્પર્ધા યોજાશે. આ સાથે જ ગોવિંદા(Govinda) ને રાજ્ય સરકાર દ્વારા નોકરીઓમાં ખેલાડીઓને આપવામાં આવતી પાંચ ટકા અનામત(Reservation)નો લાભ પણ મળશે. 

મુખ્યમંત્રી શિંદેએ એમ પણ કહ્યું કે રાજ્ય સરકારે દહીંહાંડી ઉત્સવમાં ગોવિંદા(Govinda)ને વીમા કવચ આપવાનો નિર્ણય કર્યો છે. દહીહાંડી ઉત્સવ દરમિયાન જો કોઈ ગોવિંદાનું મૃત્યુ થાય તો 10 લાખ રૂપિયા અને ગંભીર રીતે ઘાયલ થયેલા ગોવિંદાને 7 લાખ 50 હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે. આ ઉપરાંત જે ગોવિંદાને હાથ પગમાં ગંભીર ઇજા થશે તેમને 5 લાખ રૂપિયા આપવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો :  મોટી ચિંતા ટળી- રાયગઢના દરિયા કિનારે ઘાતક હથિયારોથી ભરેલી બોટ મામલે મહારાષ્ટ્રના ડેપ્યુટી CMએ કર્યો આ મોટો ખુલાસો

August 18, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
રાજ્ય

ભાજપનો સાથ છોડ્યા પછી ફરી એક વખત આ તારીખે ફરી મુખ્યમંત્રી પદની શપથ લેશે નિતેશ કુમાર

by Dr. Mayur Parikh August 10, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

બિહારમાં ભાજપ-જેડીયૂની એનડીએની સરકાર પડી ગયા બાદ નવી સરકારના ગઠનને લઈને તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.

બુધવારે 10 ઓગસ્ટ એટલે કે આજે બપોરે બે વાગે નીતિશ કુમાર 8મી વાર મુખ્યમંત્રી પદના શપથગ્રહણ કરશે. 

સાથે આરજેડી નેતા તેજસ્વી યાદવ બીજી વાર ડેપ્યુટી સીએમના શપથ લેશે

ઉલ્લેખનીય છે કે મંગળવારે નીતિશ કુમારે રાજ્યપાલ ફાગૂ ચૌહાણને મળીને પોતાનું રાજીનામું સોંપ્યુ, સાથે જ રાજ્યપાલને 164 ધારાસભ્યોના સમર્થવાળો પત્ર પણ સોંપ્યો હતો

 

August 10, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
રાજ્ય

આખરે પૂર્ણવિરામ મુકાયું- નીતિશ કુમારે બિહારના મુખ્યમંત્રી પદેથી આપી દીધું રાજીનામું- હવે આ પાર્ટી સાથે મળીને બનાવશે નવી સરકાર

by Dr. Mayur Parikh August 9, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

જનતા દળ યુનાઈટેડ (JDU)ના વડા નીતિશ કુમારે(Nitish Kumar) બિહાર(Bihar)ના મુખ્યમંત્રી(CM) પદેથી રાજીનામું(Resign) આપી દીધું છે. 

તેઓ આજે સાંજે રાજ્યપાલ ફાગુ ચૌહાણને મળ્યા હતા અને તેમને પોતાનું રાજીનામું સોંપ્યું.

સાથે લાલ પ્રસાદ યાદવની પાર્ટી આરજેડી સાથે મળીને સરકાર બનાવવાનો દાવો કર્યો છે અને 160 ધારાસભ્યોનું સમર્થન પત્ર રાજ્યપાલને સોપ્યું છે.

માનવામાં આવી રહ્યું છે કે તેઓ તેમના સહયોગી ભાજપથી નારાજ હતા અને તેથી જ તેમણે તેમની સાથેનું જોડાણ તોડીને રાજીનામું આપ્યું છે.

આ સમાચાર પણ વાંચો :  મુંબઈ શહેરમાં આજથી 3 દિવસનું ઓરેન્જ એલર્ટ- હવામાન વિભાગની આવી આગાહી

August 9, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
રાજ્ય

બિહારના રાજકારણમાં મોટો વળાંક- જનતાદળ યુ-ભાજપ ગઠબંધનનો અંત- સાંજે આટલા વાગ્યે CM રાજ્યપાલને મળશે

by Dr. Mayur Parikh August 9, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

બિહાર(Bihar)માં લાંબા સમયથી ચાલુ રાજકીય અટકળો પર પૂર્મ વિરામ મુકાઈ ગયો છે. રાજ્યમાં જનતા દળ યુનાઈટેડ (JDU)અને ભારતીય જનતા પાર્ટીJP)નું ગઠબંધન(alliance) તૂટી ગયું છે. જેડીયુના ધારાસભ્યો અને સાંસદોની બેઠકમાં ગઠબંધન તોડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. મુખ્યમંત્રી નીતિશ કુમાર(Bihar CM Nitish Kumar) સાંજે 4 વાગ્યે રાજ્યપાલ (governor)ને મળશે. 

આ સમાચાર પણ વાંચો : મહારાષ્ટ્રમાં કેબિનેટ બની- આ ધારાસભ્યને મંત્રી પદ મળ્યું- મુંબઈના આ જાણીતા બિલ્ડર પણ મંત્રી બન્યા

દરમિયાન પટનામાં સાંજે પાંચ વાગ્યે ભાજપ કોર ગ્રુપની બેઠક(BJP core group meeting) મળનાર છે અને હવે રાજ્યપાલને મળ્યા બાદ નિતીશકુમાર શું જાહેરાત કરે છે તેના પર સૌ કોઈની નજર ટકેલી છે. રાજ્યમાં જનતાદળ-યુ (JDU) અને ભાજપ(BJP)ની સંયુક્ત સરકારમાં લાંબા સમયથી ચાલી રહેલા આંતરિક વિખવાદમાં નિતીશકુમાર(Nitish Kumar)ને કોઇ ઉતાવળીયુ પગલું ન લેવા ગઇકાલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે(home minister Amit Shah) ફોન કર્યો હતો. જોકે માનવામાં આવે છે કે જે રીતે ભાજપ લાંબા સમયથી નિતીશકુમાર સરકારને મહારાષ્ટ્ર(Maharashtra)માં શિવસેના(Shivsena) ફોર્મ્યુલાની જેમ ઉથલાવવાની તૈયારીમાં હતા તેમાં નિતીશકુમારે પ્રથમ ઘા કરી લીધો હોવાનું મનાય છે.

આ સમાચાર પણ વાંચો : આજે મુંબઈ માટે વરસાદ બનશે આફત- સાડા ત્રણ મીટરની દરિયાઈ ભરતી છે- જાણો જોખમી સમય કયો

August 9, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
રાજ્ય

આખરે ફાઇનલ થઈ ગયું- આ તારીખે મહારાષ્ટ્ર સરકારની કેબિનેટ બનશે

by Dr. Mayur Parikh August 8, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્ર સરકાર(Maharahstra govt)ની કેબિનેટ(vabinet expansion) ક્યારે બનશે તે સંદર્ભે ચર્ચા નું બજાર ગરમ છે ત્યારે એવા સમાચાર આવ્યા છે કે 9 ઓગસ્ટ એટલે કે મંગળવારના દિવસે રાજ ભવન(Raj Bhavan)માં મહારાષ્ટ્રના મંત્રીમંડળ(Maharashtra cabinet)નું વિસ્તરણ કરવામાં આવશે. મળતી જાણકારી મુજબ આશરે 12 થી 15 જેટલા ધારાસભ્યો(MLAs) મંત્રી પદની શપથ લેશે. એવું માનવામાં આવે છે કે ગૃહ મંત્રાલય(home ministry) દેવેન્દ્ર ફડણવીસ(Devendra Fadnavis)ના હાથમાં રહેશે.

આ સમાચાર પણ વાંચો :  સંજય રાઉત ની જેલ બદલાઈ- હવે ભયાનક કેદીઓ સાથે આ જેલમાં રહેશે- એક સમયે સંજય દત્ત પણ અહીંયા હતો

August 8, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
રાજ્ય

ઉદ્ધવ ઠાકરેએ ખેલી નાખ્યો મોટો દાવ- થાણામાં જિલ્લા અધ્યક્ષ પદ પર એવા વ્યક્તિની નિમણુંક કરી જે મુખ્યંમંત્રી એકનાથ માટે મોટો પડકાર છે

by Dr. Mayur Parikh August 1, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

શિવસેના(Shivsena)ના નેતા ઉદ્ધવ ઠાકરે(Uddhav Thackeray) સામે બળવો કરી મુખ્યમંત્રી(CM Eknath Shinde) બની ગયેલા એકનાથ શિંદેના ગઢ મનાતા થાણે(Thane)માં તેમને પડકાર આપવા માટે એવા વ્યક્તિની નિમણુંક કરવામાં આવી છે, જેનાથી શિંદેનું ટેન્શન વધી શકે છે.

ઉદ્ધવ ઠાકરેએ રવિવારે પાર્ટીના થાણે જિલ્લા એકમના વડા તરીકે શિંદે જેને પોતાના ગુરુ માને છે દિવંગત નેતા આનંદ દિઘે(Anand Dighe)ના ભત્રીજા કેદાર દિઘે(Kedar Dighe)ની નિમણૂક કરી હતી.

આ સમાચાર પણ વાંચો : શ્રાવણીયા સોમવારને દિવસે સારા સમાચાર- રાંધણ ગેસના ભાવ ઘટ્યા- જાણો કેટલા

આનંદ દિઘે(Anand Dighe)ને એકનાથ શિંદે(Eknath Shinde) પોતાના માર્ગદર્શક, ગુરૂ માને છે. નરેશ મ્હસ્કે(Naresh Mhaske) શિંદેના સમર્થનમાં રાજીનામું આપ્યા બાદ શિવસેના(Shivsena)ના થાણે જિલ્લા એકમના પ્રમુખનું પદ ખાલી હતું. તેથી તેના કેદાર દિઘે (Kedar Dighe)ની નિમણૂક કરી છે. તો આનંદ દિઘેના નજીકના સહયોગી અને શિવસેનાની મહિલા પાંખના વડા અનિતા બિર્જે(Anita Birje)ને `ડેપ્યુટી લીડર` તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. પ્રદીપ શિંદે(Pradeep Shinde)ને શિવસેનાના થાણે શહેર એકમના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

ઉદ્ધવ ઠાકરેનો એક પછી એક લોકો સાથ છોડી રહ્યા છે. તેમાં તેમના પરિવારના લોકોનો પણ સમાવેશ થાય છે. તેમના ભત્રીજા નિહાર ઠાકરેએ પણ  એકનાથ શિંદેને સમર્થન આપ્યું હોવાનું કહેવાય છે. નિહાર ઠાકરે સ્વર્ગસ્થ બિંદુમાધવ ઠાકરેના પુત્ર છે, જેનું 1996માં અકસ્માતમાં મૃત્યુ થયું હતું. નિહાર ઠાકરે ભાજપના નેતા હર્ષવર્ધન પાટીલના જમાઈ પણ છે.

 

August 1, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
રાજ્ય

એકનાથ શિંદે અને મનોહર જોશીની મુલાકાતનો એક ફોટો થયો વાયરલ- માતોશ્રીમાં ચિંતા

by Dr. Mayur Parikh July 29, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્ર(Maharashtra)ના મુખ્યમંત્રી એકનાથ શિંદે(Eknath shinde) અત્યારે શિવસેનાના વરિષ્ઠ નેતાઓની મુલાકાત લઈ રહ્યા છે. અત્યાર સુધી તેમણે ગજાનન કિર્તીકર(Gajanan Kirtikar), લીલાધર ડાકે(Liladhar Dake) અને રામદાસ કદમ(Ramdas Kadam) જેવા નેતાઓની મુલાકાત લીધી છે. આ મુલાકાત નો સિલસિલો ભૂતપૂર્વ મુખ્યમંત્રી મનોહર જોશી સુધી લંબાયો છે. હાલ સોશિયલ મીડિયા પર અને વોટ્સઅપ પર મનોહર જોશી(Manohar Joshi) અને એકનાથ શિંદે નો એક ફોટોગ્રાફ વાઇરલ થયો છે. આ ફોટોગ્રાફ ઘણું બધું કહી જાય છે. જુઓ તે ફોટોગ્રાફ.

આ સમાચાર પણ વાંચો : મહારાષ્ટ્ર સરકારનું નામ કપાયું- મહારાષ્ટ્રની અનેક ચૂંટણીઓ આરક્ષણ વિના જ થશે-કોર્ટે ચાબુક ફટકારી

 

July 29, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
રાજ્ય

મુખ્યમંત્રી એકનાથ શિંદેએ  ઉદ્યોગપતિ રતન ટાટા સાથે કરી મુલાકાત- મુખ્ય પ્રધાન શિંદે ઠાકરે સરકારના નિર્ણયો મુલતવી રાખવા અંગે આપ્યો આ જવાબ- જુઓ તસવીરો- જાણો વિગતે  

by Dr. Mayur Parikh July 27, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે(Maharashtra CM Eknath Shinde)એ આજે મુંબઈ(Mumbai)માં તેમના નિવાસસ્થાને દેશ અને વિશ્વના જાણીતા ઉદ્યોગપતિ અને ટાટા જૂથના વડા રતન ટાટા(Ratan Tata) સાથે મુલાકાત કરી છે. જો કે બંને વ્યક્તિઓ વચ્ચેની મુલાકાત પાછળનું ચોક્કસ કારણ બહાર આવ્યું નથી, પરંતુ સીએમ એકનાથ શિંદેએ જણાવ્યું હતું કે આ રાજકીય નહીં પરંતુ શુભેચ્છા મુલાકાત હતી.

 

टाटा उद्योग समूहाचे सर्वेसर्वा श्री. @RNTata2000 यांची आज त्यांच्या निवासस्थानी सदिच्छा भेट घेतली.

मुख्यमंत्रीपदी निवड झाल्याबद्दल रतन टाटा यांनी माझे मनापासून अभिनंदन केले तसेच मुख्यमंत्रीपदाच्या कारकिर्दीसाठी शुभेच्छा दिल्या. pic.twitter.com/xDmtuLrGiZ

— Eknath Shinde – एकनाथ शिंदे (@mieknathshinde) July 27, 2022

લગભગ 45 મિનિટ સુધી ચાલેલી આ બેઠક બાદ મુખ્યમંત્રી શિંદેએ મીડિયા સાથે વાતચીત કરી. તેમણે પત્રકારોને જણાવ્યું કે રતન ટાટાની તબિયત ખરાબ(Ratan Tata Health) હતી. આ કારણોસર તેઓ આજે રતન ટાટાને મળવા ગયા હતા અને તેમની સ્થિતિ જાણવાનો પ્રયાસ કર્યો હતો. આ મીટિંગનું અલગ અર્થઘટન કરવું જોઈએ નહીં. સીએમએ કહ્યું કે રતન ટાટાની તબિયત સારી છે. રતન ટાટાએ પણ એકનાથ શિંદેને મુખ્યમંત્રી પદ(CM Post) સંભાળવા બદલ અભિનંદન પાઠવ્યા છે.

આ સમાચાર પણ વાંચો : દાદરમાં તોફાની દરિયાઈ મોજાને કારણે વીજળીના થાંભલાઓનો સોથ વળી ગયો-જુઓ ફોટોગ્રાફ

દરમિયાન જ્યારે પત્રકારોએ તેમને અગાઉની ઉદ્ધવ ઠાકરે સરકાર(Thackeray govt)ના નિર્ણયો મુલતવી રાખવા અંગે પ્રશ્નો પૂછ્યા ત્યારે તેમણે કહ્યું કે મહા વિકાસ આઘાડી (MVA) સરકાર દ્વારા તેના કાર્યકાળના છેલ્લા સમયે જે કામો ઉતાવળમાં મંજૂર કરવામાં આવ્યા હતા, તેને મોકૂફ રાખવામાં આવ્યા છે. જો કે સરકાર બદલાવાથી કોઈ પણ પ્રજાલક્ષી વિકાસ કાર્યો રદ કરવામાં આવશે નહીં.

July 27, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક