દેશમાં કોરોના વાયરસનું સંક્રમણ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી ગયું છે. સુપ્રીમ કોર્ટ ના 50 ટકા સ્ટાફ કોરોનાથી સંક્રમિત થઈ ચૂક્યો છે. આ …
corona case
-
-
દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 1,68,912 કેસ નોંધાયા છે. 24 કલાકમાં 904 ના મૃત્યુ થયા જ્યારે કે અત્યાર સુધી કુલ 1,70,179 …
-
ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો મુંબઈ, 9 એપ્રિલ 2021 શુક્રવાર મુંબઈ શહેરમાં કડક નિર્બંધ બોલાવ્યા પછી પણ કોરોના ના દર્દીઓ ઓછા થવાનું શરૂ થયું …
-
દેશ
ભારતમાં કોરોના બેફામ, તૂટ્યા અત્યાર સુધીના બધા જ રેકોર્ડ, છેલ્લા 24 કલાકમાં નોંધાયા 1.26 લાખ નવા કેસ.
દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 1,26,789 કેસ નોંધાયા છે. 24 કલાકમાં 685ના મૃત્યુ થયા જ્યારે કે અત્યાર સુધી કુલ 1,66,862 ના મૃત્યુ …
-
ન્યુઝ કંટીન્યુઝ બ્યુરો. મુંબઈ, 8 એપ્રિલ 2021. ગુરૂવાર. દેશમાં વધતાં કોરોના ના પ્રકોપથી બચવા ઘણા બધા રાજ્યોનાં મુખ્યમંત્રી પોતાના રાજ્યમાં લોકડાઉનની જાહેરાત …
-
ત્રિપુરાની ભાજપ સરકારના મુખ્યમંત્રી બિપ્લબ દેવ કુમાર કોરોના સંક્રમિત થયા છે. તેઓએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ માહિતી આપી છે. હાલ તેઓ …
-
મુંબઈ
મહાનગરપાલિકા 62 નર્સિંગહોમને ટેક ઓવર કરશે. એક સપ્તાહમાં એ પ્રાઈવેટમાં થી પાલિકાની માલિકી બની જશે. જાણો વિગત.
ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો મુંબઈ, 7 એપ્રિલ 2021 બુધવાર મુંબઈ મહાનગર પાલિકા પાસે ઓક્સિજન બેડ ની અછત વર્તાઈ રહી છે. પાલિકાના જમ્બો કોવિડ …
-
રાજ્ય
મહારાષ્ટ્રમાં કોરોનાનો કહેર. છેલ્લા 24 કલાકમાં 55 હજારથી વધુ કેસ નોંધાયા, રિકવરી દર માં પણ થયો ઘટાડો. જાણો તાજા આંકડા અહીં..
મહારાષ્ટ્ર રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં 55,469 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 297 દર્દીઓના મોત નીપજ્યા છે રાજ્યમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 31,13,354 …
-
મુંબઈ
મહારાષ્ટ્રમાં વધતા જતા કેસને પગલે સાંઈબાબા મંદિર બાદ સિદ્ધિવિનાયક મંદિર ના દરવાજા દર્શનાર્થીઓ માટે બંધ કરાયા.
મહારાષ્ટ્રમાં વધતા જતા કોરોના સંક્રમણના કારણે હવે વિખ્યાત મંદિરો બંધ થવા લાગ્યા છે. શિરડીના સાંઇબાબા મંદિર બાદ હવે મુંબઇનું સિદ્ધિવિનાયક મંદિર પણ …
-
દેશ
દેશના આ 5 રાજ્યોમાં 2-3 ગણી નહીં પરંતુ ચાર ગણી ઝડપી કોરોનાની લહેર, એક દિવસમાં નોંધાય છે 40થી 50 હજાર કેસ. જાણો વિગતે…
દેશમાં 5 રાજ્યોમાં મહામારીની પહેલી લહેર પાર થઈ ચૂકી છે. મહારાષ્ટ્ર, છત્તીસગઢ, પંજાબ, ગુજરાત અને મધ્ય પ્રદેશમાં સ્થિતિ વધુ ખરાબ છે. આંકડાઓ …