ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ,11 જાન્યુઆરી 2022 મંગળવાર. દેશમાં સતત વધતા જતા કોરોના વાયરસના કેસોને ધ્યાનમાં લઇ પીએમ મોદીએ ગુરુવારે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓની…
coronacase
-
-
દેશ
ભારતના આ રાજ્યોના 27 જિલ્લામાં કોરોનાના કેસો વધતા કેન્દ્ર સરકાર ચિંતિત, રાજ્યોને ફરી આપ્યા આ નિર્દેશ; જાણો વિગતે
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ. 11 ડિસેમ્બર 2021 શનિવાર ભારતના 10 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશના 27 જિલ્લામાં કોરોનાના કેસોમાં ઝડપથી વધારો થઈ રહ્યો…
-
મુંબઈ
મુંબઈમાં કોરોનાના નિયમો હળવા થતા નવા દર્દીની સંખ્યામાં થયો નોંધપાત્ર વધારો, છેલ્લા 24 કલાકમાં આટલા નવા કેસ આવ્યા સામે; જાણો આજના નવા આંકડા
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, 05 ઑગસ્ટ, 2021 ગુરુવાર મુંબઈ શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં 363 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 9 દર્દીઓનાં…
-
મુંબઈ
મુંબઈગરોને સાવચેત રાખવાની જરૂર, મુંબઈ શહેરમાં કોરોના સંક્રમણ ઘટ્યું પણ મહામારીથી મૃત્યુ પામનાર દર્દીઓનો આંક વધુ ; જાણો આજના તાજા આંકડા
મુંબઈ શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં 548 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 24 દર્દીઓનાં મોત નીપજ્યાં છે. શહેરમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 7,24,678…
-
મુંબઈ
મુંબઈગરાઓ સાવચેત રહેજો!! શહેરમાં કોરોનાના દૈનિક કેસ તો ઘટ્યા પણ બીમારીથી મૃત્યુ પામનાર દર્દીઓના આંકમાં કોઈ સુધારો નહીં ; જાણો જૂન મહિનામાં કેવી હતી મુંબઈની કોરોના પરિસ્થિતિ
જૂન મહિનામાં મુંબઈ શહેરની કોરોનાની સ્થિતિ ગયા વર્ષના નવેમ્બર અને ડિસેમ્બર જેવી રહી હતી, જેમાં પ્રથમ લહેરની પરાકાષ્ઠા બાદ કેસ ઘટવા માંડ્યા…
-
દેશ
ભારતમાં એક દિવસની આંશિક રાહત બાદ દૈનિક કેસમાં ફરી આવ્યો ઉછાળો, જોકે મૃત્યુ પામનાર દર્દીઓમાં ઘટાડો જારી ; જાણો આજના તાજા આંકડા
દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 45,951 કેસ નોંધાયા છે. 24 કલાકમાં 817નાં મૃત્યુ થયાં, જ્યારે અત્યાર સુધીમાં કુલ 3,98,454 નાં મૃત્યુ થયાં…
-
દેશ
ભારતમાં કોરોના કેસ ઘટતા દેશના આ રાજ્યો આજથી લોકડાઉનના પ્રતિબંધમાં વધુ છૂટ અપાશે ; જાણો શું ખુલશે અને શું રહેશે બંધ
દેશમાં ઘટતા જતા કોરોનાના સંક્રમણ પગલે અનેક રાજ્યોએ ધીમે ધીમે લોકડાઉનને અનલોક કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. આજે જે રાજ્યોને અનલોક…
-
રાજ્ય
મહારાષ્ટ્રમાં કોરોના કેસનો ગ્રાફ પડવા લાગ્યો, રાજ્યમાં સ્વસ્થ થનાર દર્દીઓનો દર વધીને 95.76 થયો ; જાણો આજના નવા આંકડા
મહારાષ્ટ્ર રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં 9,361 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 190 દર્દીઓનાં મોત નીપજ્યાં છે. રાજ્યમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 59,72,781…
-
દેશ
દેશમાં કોરોનાની રફ્તાર પડી ધીમી, છેલ્લા 24 કલાકમાં 62થી ઓછા દૈનિક કેસ આવ્યા સામે; જાણો આજના તાજા આંકડા
દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 60,753 કેસ નોંધાયા છે. 24 કલાકમાં 1,647નાં મૃત્યુ થયાં, જ્યારે અત્યાર સુધીમાં કુલ 3,85,137 નાં મૃત્યુ થયાં…
-
દેશ
ભારતમાં કોરોનાની બીજી લહેર ધીમી પડી, આશરે બે મહિના બાદ છેલ્લા 24 કલાકમાં 2 હજાર કરતા ઓછા દર્દીઓના નિપજ્યા મોત ; જાણો આજના નવા આંકડા
દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 62,480 કેસ નોંધાયા છે. 24 કલાકમાં 1,587નાં મૃત્યુ થયાં, જ્યારે અત્યાર સુધીમાં કુલ 3,83,490નાં મૃત્યુ થયાં છે.…