ભારતમાં બુધવારે 42,015 નવા કોવિડ કેસ નોંધાયા હતા, જે મંગળવારના 30,000 કરતા ઘણા વધારે છે. મહારાષ્ટ્રએ 14મી વખત તેના ડેટામાં સુધારો કર્યા…
coronavirus
-
-
દેશ
ભારતમાં કોરોનાથી મૃત્યુ પામનાર દર્દીના આંકડા માં ઉતાર ચડાવ જારી, છેલ્લા 24 કલાકમાં આટલા લોકોના નિપજ્યા મોત ; જાણો આજે કેટલા નવા કેસ આવ્યા સામે
દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 41,383 કેસ નોંધાયા છે. 24 કલાકમાં 507નાં મૃત્યુ થયાં, જ્યારે અત્યાર સુધીમાં કુલ 4,18,987નાં મૃત્યુ થયાં છે.…
-
મુંબઈ
મુંબઈમાં રસીકરણ અભિયાન ને લાગી બ્રેક, આજે સતત બીજા દિવસે શહેરના આ રસીકરણ કેન્દ્ર બંધ રહેશે. જાણો વિગતે
મુંબઈમાં આજે સતત બીજા દિવસે સરકારી તેમજ મુંબઈ મહાનગરપાલિકાના રસીકરણ કેન્દ્ર બંધ રહેશે. કોરોના પ્રતિબંધક રસીકરણ ઝુંબેશ અંતર્ગત પૂરતા પ્રમાણમાં રસીનો ડોઝ…
-
રાજ્ય
ઓક્સિજન મુદ્દે આપેલા નિવેદન પર મહારાષ્ટ્ર સરકારના આ નેતાએ કેન્દ્ર સરકાર પર કર્યા આકરા પ્રહાર ; કહ્યું મોદી સરકાર સામે કોર્ટમાં કેસ થવો જોઈએ કારણ કે….
શિવસેનાનાં નેતા સંજય રાઉતે સરકારનાં ઓક્સિજનની અછતનાં કારણે દેશમાં કોઇ મોત નહી થયા હોવાના દાવા પર આકરા પ્રહાર કર્યા છે. રાજ્યસભાનાં સાંસદે…
-
મુંબઈ
અરે વાહ!! મુંબઈમાં કોરોના આટોપી જવાની દિશામાં, છેલ્લા 24 કલાકમાં 400થી ઓછા કેસ આવ્યા સામે ; જાણો આજના નવા આંકડા
મુંબઈ શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં 351 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 10 દર્દીઓનાં મોત નીપજ્યાં છે. શહેરમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 7,31,914…
-
રાજ્ય
મહારાષ્ટ્રમાં કોરોના સ્થિર, છેલ્લા 24 કલાકમાં આટલા હજાર નવા કેસ આવ્યા સામે ; જાણો આજના નવા આંકડા
મહારાષ્ટ્રમાં રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં 6,910 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 147 દર્દીઓનાં મોત નીપજ્યાં છે. રાજ્યમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 62,29,596…
-
દેશ
ત્રીજી લહેરની દસ્તક? ભારતમાં ફરી એટલા કોરોનાના દૈનિક કેસ નોંધાયા કે વધ્યું ટેન્શન, જાણો આજના નવા આંકડા
દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 42,015 કેસ નોંધાયા છે. 24 કલાકમાં 3,998નાં મૃત્યુ થયાં, જ્યારે અત્યાર સુધીમાં કુલ 4,18,480નાં મૃત્યુ થયાં છે.…
-
મુંબઈ
મુંબઈમાં કોરોના સંકટ યથાવત, શહેરમાં કોરોનાના દૈનિક કેસમાં થયો નજીવો ઘટાડો ; જાણો છેલ્લા 24 કલાકમાં કેટલા નવા કેસ આવ્યા સામે
મુંબઈ શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં 402 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 14 દર્દીઓનાં મોત નીપજ્યાં છે. શહેરમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 7,31,563…
-
રાજ્ય
મહારાષ્ટ્રમાં કોરોનાથી મૃત્યુ પામનારા દર્દીની સંખ્યામાં થયો ધરખમ ઘટાડો, રિકવરનું પ્રમાણ વધીને 96.35 ટકા થયું ; છેલ્લા 24 કલાકમાં આટલા લોકોના થયા મોત
મહારાષ્ટ્રમાં રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં 6,017 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 66 દર્દીઓનાં મોત નીપજ્યાં છે. રાજ્યમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 62,20,207…
-
દેશ
ભારતમાં કોરોના વાયરસ મામલે રાહતના સમાચાર, દેશમાં 125 દિવસ બાદ નોંધાયા આટલા ઓછા કેસ ; જાણો આજના તાજા આંકડા
દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 30,093 કેસ નોંધાયા છે. 24 કલાકમાં 374નાં મૃત્યુ થયાં, જ્યારે અત્યાર સુધીમાં કુલ 4,14,482નાં મૃત્યુ થયાં છે.…