202
Join Our WhatsApp Channel
મહારાષ્ટ્રમાં રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં 6,017 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 66 દર્દીઓનાં મોત નીપજ્યાં છે.
રાજ્યમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 62,20,207 થઈ છે.
છેલ્લા ૨૪ કલાકમાં 13,051 દર્દીઓએ કોરોનાને માત આપી છે.
રાજ્યમાં કોરોનાથી સ્વસ્થ થયાનો દર 96.35 ટકા થયો છે.
હાલ રાજ્યમાં 96,375 એક્ટિવ કેસ છે.
You Might Be Interested In