મુંબઈ શહેરમાં વેક્સિનની અછતને કારણે ૪૦ જેટલા વેક્સિન સેન્ટર બંધ રાખવામાં આવ્યા છે. મુંબઈ શહેરમાં કુલ મળીને ૭૨ જેટલા પ્રાઈવેટ વેક્સિન સેન્ટર…
coronavirus
-
-
રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમણે પોતે આ માહિતી સાર્વજનિક કરી હતી અને પોતાના સંપર્કમાં આવેલા તમામ…
-
રાજ્ય
સૌથી મોટા સમાચાર : પહેલી મે પછી મહારાષ્ટ્રમાં લોકડાઉન ચાલુ રહેશે. મંત્રીમંડળમાં લેવાયો નિર્ણય..
ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો મુંબઈ, ૨૮ એપ્રિલ 2021 બુધવાર મુંબઈ સહિત આખા મહારાષ્ટ્રમાં લોકડાઉન પહેલી મે પછી લાગુ રહેશે. આ સંદર્ભે મહારાષ્ટ્રના મંત્રીમંડળમાં ફેંસલો…
-
‘શૂટર દાદી’ તરીકે પ્રખ્યાત ચંદ્રો તોમર કોરોનાની ચપેટમાં આવી ગયા છે. આ અંગેની જાણકારી તેમના પરિવારે સોશિયલ મીડિયા પર આપી છે. શ્વાસ…
-
મહારાષ્ટ્ર રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં 66,358 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 895 દર્દીઓના મોત નીપજ્યા છે. રાજ્યમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 44,10,085…
-
ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો મુંબઈ, ૨૮ એપ્રિલ 2021 બુધવાર ભારતીય મહિલા હોકી ટીમ ના સાત સદસ્યો ને કોરોના થઈ ગયો છે. કોરોના થયેલા…
-
ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો મુંબઈ, ૨૮ એપ્રિલ 2021 બુધવાર મહારાષ્ટ્રની મંત્રીમંડળની બેઠકમાં જે સૌથી અગત્યના મુદ્દે ચર્ચા થવાની છે તે છે વેક્સિન…
-
મુંબઈ
તમામ મુંબઈકરોની નજર આજની કેબિનેટ મીટીંગ પર : શું લોકડાઉન વધશે? કે પછી રાહત મળશે!! મંત્રી મહોદયે આપ્યા આ સંકેત..
ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો મુંબઈ, ૨૮ એપ્રિલ 2021 બુધવાર આજે મહારાષ્ટ્રમાં મંત્રીમંડળની બેઠક થવાની છે. આ બેઠકમાં આખા મહારાષ્ટ્રમાં કોરોનાની પરિસ્થિતિ વિશે વિસ્તારથી…
-
દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 3,23,144 કેસ નોંધાયા છે. 24 કલાકમાં 2771ના મૃત્યુ થયા જ્યારે કે અત્યાર સુધી કુલ 1,97,894 ના મૃત્યુ…
-
દેશ
આખરે સાધુઓએ વડાપ્રધાનનું કહ્યું માન્યું, આખરી શાહી સ્નાનમાં માત્ર પ્રતીકાત્મક રીતે સાધુ હાજર રહ્યા…
ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો મુંબઈ, ૨૭ એપ્રિલ 2021 મંગળવાર ચૈત્ર પૂર્ણિમાના અવસર પર હરિદ્વાર ખાતે ચાલી રહેલા કુંભમેળામાં આજે આખરી શાહી સ્નાન છે.…