કોરોના રસીકરણની રફતાર દેશમાં તેજીથી વધારવા માટે અમેરિકી કંપની ફાઈઝર અને મોડર્નાને લઈ સરકાર મોટી છૂટ આપવા રાજી થઈ ગઈ છે. પ્રાપ્ત…
covid19
-
-
કોરોના સંકટ દરમિયાન ભાવ વધવા છતાં ભારતમાં આ કિંમતી પીળી ધાતુની આયાતમાં જંગી વધારો થયો છે. આજે સરકાર દ્વારા જાહેર કરાયેલા આંકડાઓ…
-
વેપાર-વાણિજ્ય
કોરોનાકાળમાં એટીએમ મશીનમાંથી કેશ વિથડ્રોવલમાં થયો આટલા ટકાનો ઘટાડો, આંકડો જાણીને ચોંકી જશો
કોરોના મહામારીના કારણે દેશભરમાં પ્રતિબંધો હોવાને કારણે મે મહિનામાં એટીએમ મશીનોમાંથી કેશ વિથડ્રોવલમાં 18.84 ટકાનો ઘટાડો થયો છે. મે મહિનામાં દેશભરના એટીએમ…
-
રાજ્ય
ગુજરાત સરકારે ધોરણ 12ની બોર્ડની પરીક્ષા રદ કરી, હવે આ રીતે થશે નવા શૈક્ષણિક સત્રની શરૂઆત ; જાણો વિગતે
CBSEએ ધોરણ 12ની પરીક્ષા રદ કરતા હવે ગુજરાત સરકારે ધોરણ.12ની બોર્ડની પરીક્ષા રદ્દ કરવાનો નિર્ણય લીધો છે. વિદ્યાર્થીઓને અગાઉના વર્ષના પરિમાને આધારે…
-
રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગના ડેટા મુજબ દેશમાં 9,346 બાળકો કોરોનાના કારણે નિરાધાર અનાથ થઈ ગયા છે. નિરાધાર થયેલા સૌથી વધારે 2,110…
-
દેશમાં કોરોનાનું સંક્રમણ ઘટતા સ્ટેટ બેન્ક ઓફ ઈંડિયા(એસબીઆઈ)એ તેનો સમય બદલી નાખ્યો છે હવેથી એસબીઆઈની તમામ શાખાઓ બપોરના 2 વાગ્યાની જગ્યાએ 4વાગ્યા…
-
મુંબઈ
મુંબઈ શહેરમાં કોરોના ‘ઈન કંટ્રોલ’, છેલ્લા 24 કલાકમાં નવા કેસની સરખામણીએ સ્વસ્થ થઈને ઘરે જનાર દર્દીઓનો આંક વધ્યો
મુંબઈ શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં 831 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 23 દર્દીઓનાં મોત નીપજ્યાં છે. શહેરમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 7,06,251…
-
દેશ
ભારતમાં કોરોનાની ગતિ ફરી વધી, છેલ્લા 24 કલાકમાં 1.32 લાખથી વધુ નવા કેસ આવ્યા સામે ; જાણો આજના તાજા આંકડા
દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 1,32,788 કેસ નોંધાયા છે. 24 કલાકમાં 3,207નાં મૃત્યુ થયાં, જ્યારે અત્યાર સુધીમાં કુલ 3,35,102નાં મૃત્યુ થયાં છે.…
-
રાજ્ય
મહારાષ્ટ્ર સરકાર કોરોના પરિસ્થિતિ કાબુમાં લાવવામાં સફળ રહી, છેલ્લા 24 કલાકમાં આટલા ઓછા કેસ નોંધાયા ; જાણો તાજા આંકડા
મહારાષ્ટ્ર રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં 14,123 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 477 દર્દીઓનાં મોત નીપજ્યાં છે. રાજ્યમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 57,61,015…
-
રાજ્ય
મહારાષ્ટ્રમાં કોરોના કહેર, આ જિલ્લામાં માત્ર એક મહિનામાં 9 હજારથી વધુ બાળકો થયા સંક્રમિત ; જાણો વિગતે
મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લામાં કોરોનાની બીજી લહેર 18 વર્ષથી ઓછી વયના માસૂમો પર કહેર બનીને તૂટી છે. મે મહિનામાં જ અહમદનગરમાં 18થી ઓછી…