ભાજપ સાંસદ મનોજ કોટક દ્વારા 'સંજીવની આપલ્યા દારી' ની નવી પહેલ હેઠળ ઉત્તર પૂર્વ મુંબઈ હાઉસિંગ કોમ્પ્લેક્સ ખાતે રસીકરણ શિબિરનું આયોજન કરવામાં…
covid19
-
-
મહારાષ્ટ્ર રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં 15,077 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 184 દર્દીઓનાં મોત નીપજ્યાં છે. રાજ્યમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 57,46,892…
-
મુંબઈ શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં 676 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 29 દર્દીઓનાં મોત નીપજ્યાં છે. શહેરમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 7,06,251…
-
દેશ
ભારતમાં ઘટી રહ્યું છે કોરોના સંક્રમણ, છેલ્લા 24 કલાકમાં 1.30 લાખથી ઓછા કેસ નોંધાયા ; જાણો આજના તાજા આંકડા
દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 1,27,510 કેસ નોંધાયા છે. 24 કલાકમાં 2,795નાં મૃત્યુ થયાં, જ્યારે અત્યાર સુધીમાં કુલ 3,31,895નાં મૃત્યુ થયાં છે.…
-
ઉચ્ચ શિક્ષણ માટે વિદેશ જનાર વિદ્યાર્થીઓના રસીકરણ કાર્યક્રમમાં દૈનિક 50 ના સ્થાને 250 વિદ્યાર્થીઓને 'walk-in' રસી આપવામાં આવશે. વિદ્યાર્થીઓના વધતા ધસારાને ધ્યાનમાં…
-
ખેલ વિશ્વ
ભારતના 91 વર્ષીય ખડતલ રમતવીરે કોરોનાને હરાવ્યો, પરંતુ હજી પણ ઓક્સિજન સપોર્ટ પર! ; જાણો વિગતે
પૂર્વ ભારતીય દોડવીર મિલ્ખા સિંહે કોરોના વાયરસને માત આપી દીધી છે અને તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. પરંતુ, તેઓ હજી પણ…
-
પાવાગઢ મંદિર 10 જૂન સુધી બંધ રહેશે. અંબાજી મંદિર 4 જૂન સુધી બંધ રહેશે. દ્વારકાધીશ મંદિર 4 જૂન સુધી બંધ રહેશે. ડાકોર…
-
હરિયાણા સરકારે કેટલીક છૂટછાટ સાથે લૉકડાઉન 7 જૂન સુધી લંબાવવાની જાહેરાત કરી છે. લૉકડાઉન દરમિયાન દુકાનો સવારે 9 કલાકથી બપોરે 3 કલાક…
-
મુંબઈ શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં 1066 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 22 દર્દીઓનાં મોત નીપજ્યાં છે. શહેરમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 7,05,575…
-
રાજ્ય
મહારાષ્ટ્રમાં કોરોના ધીમો પડ્યો, રાજ્યમાં બે મહિના બાદ પહેલીવાર કોરોનાના નવા કેસ ઓછા નોંધાયા ; જાણો આજના તાજા આંકડા
મહારાષ્ટ્ર રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં 18,600 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 402 દર્દીઓનાં મોત નીપજ્યાં છે. રાજ્યમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 57,31,815…