દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 1,52,734 કેસ નોંધાયા છે. 24 કલાકમાં 3,128નાં મૃત્યુ થયાં, જ્યારે અત્યાર સુધીમાં કુલ 3,29,100નાં મૃત્યુ થયાં છે.…
covid19
-
-
ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ ઑનલાઇન વિશેષ સામાન્ય બેઠકમાં IPL 2021ની બાકી રહેલી મૅચોને સપ્ટેમ્બર-ઑક્ટોબરમાં UAEમાં કરાવવાનો નિર્ણય લીધો છે. આ સિવાય T-20…
-
ગોવા સરકારે કોરોનાના વધતા જતા કેસો વચ્ચે 7 જૂન, 2021ના સવારે 7 વાગ્યા સુધી રાજ્યમાં લૉકડાઉન લંબાવી દીધું છે. આ અંગેની જાણકારી ગોવાના…
-
રાજ્ય
એક સમયે આતંકવાદથી ઝઝૂમી રહેલા કાશ્મીરમાં સુખનો સૂરજ ઊગ્યો; આ જિલ્લો 100 ટકા વેક્સિન લેનાર જિલ્લો બન્યો
કોરોના વિરુદ્ધ ચાલી રહેલી જંગમાં ગાંદરબલ જિલ્લો જમ્મુ-કાશ્મીરમાં 45 વર્ષથી વધુ વયના લોકોના રસીકરણના સો ટકા લક્ષ્યાંકને પહોંચી વળનારો બીજો જિલ્લો બની…
-
રાજ્ય
મહારાષ્ટ્રમાં કોરોનાના નવા કેસમાં થયો ઘટાડો, પણ મૃત્યુ આંકમાં કોઈ સુધારો નહીં ; જાણો આજના નવા આંકડા
મહારાષ્ટ્ર રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં 20,740 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 424 દર્દીઓનાં મોત નીપજ્યાં છે. રાજ્યમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 56,92,920…
-
મુંબઈ
મુંબઈ શહેરમાં કોરોના નિયત્રંણ હેઠળ, છેલ્લા ૨૪ કલાકમાં એક હજારથી ઓછા કેસ નોંધાયા ; જાણો આજના લેટેસ્ટ આંકડા
મુંબઈ શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં 929 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 30 દર્દીઓનાં મોત નીપજ્યાં છે. શહેરમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 7,03,461…
-
દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 1,73,790 કેસ નોંધાયા છે. 24 કલાકમાં 3,617નાં મૃત્યુ થયાં, જ્યારે અત્યાર સુધીમાં કુલ 3,22,512નાં મૃત્યુ થયાં છે.…
-
મહારાષ્ટ્રમાં કોરોનાની બીજી લહેર નિયંત્રણ હેઠળ છે, પરંતુ રાજ્ય સરકારે સ્પષ્ટ કરી દીધું છે કે લૉકડાઉન એકદમ દૂર કરવાના મૂડમાં નથી. આરોગ્યપ્રધાન…
-
દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે જાહેરાત કરી છે કે 31 મે પછી દિલ્હીમાં આર્થિક ગતિવિધિઓને તબક્કાવાર ખોલવામાં આવશે. પહેલા તબક્કામાં મજૂર, પ્રવાસી…
-
રાજ્ય
જોખમ : મહારાષ્ટ્રમાં કોરોનાના કેસ તો ઘટ્યા, પણ આ 12 જિલ્લામાં કોરોનાનો મૃત્યુદર બમણો થયો; જાણો વિગતે
મહારાષ્ટ્રમાં કોરોનાના નવા કેસોમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે, પરંતુ રાજ્યના 12 જિલ્લાઓમાં મૃત્યુદર બમણો થઈ ગયો છે. આ જિલ્લાઓ સિંધુદુર્ગ…