દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 2,08,921 કેસ નોંધાયા છે. 24 કલાકમાં 4,157નાં મૃત્યુ થયાં, જ્યારે અત્યાર સુધીમાં કુલ 3,11,388નાં મૃત્યુ થયાં છે. …
covid19
-
-
રાજ્ય
મહારાષ્ટ્રમાં કોરોના નિયંત્રણમાં, રાજ્યમાં સક્રિય કેસમાં થયો નોંધપાત્ર ઘટાડો; જાણો આજના તાજા આંકડા…
મહારાષ્ટ્ર રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં 24,136 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 601 દર્દીઓનાં મોત નીપજ્યાં છે. રાજ્યમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 56,26,155…
-
આંતરરાષ્ટ્રીય
નેપાળમાં વધતા જતા કોરોના કેસ વચ્ચે ઑક્સિજનની ભારે તંગી; રાખી રહ્યું છે ભારત પાસેથી મદદની આશા…
નેપાળમાં કોરોના મહામારીના કારણે પરિસ્થિતિ વધુ કથળતાં હવે અહીં ઑક્સિજનની અછત વર્તાઈ રહી છે; ત્યારે નેપાળને આશા છે કે ભારત એને મદદ…
-
ઓડિશા અને જગન્નાથપુરીમાં કોરોનાના કેસોમાં વધારો થતાં જગન્નાથજી મંદિરના અધિકારીઓએ એક મોટો નિર્ણય લીધો છે મંદિરના અધિકારીઓએ ૧૨મી સદીનું આ મંદિર 15…
-
મુંબઈ
મુંબઈ શહેરમાં કોરોનાનું જોર ઘટ્યું, નવા કેસ સાથે મૃત્યુઆંકમાં પણ થયો ઘટાડો; જાણો લેટેસ્ટ સમાચાર
મુંબઈ શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં 1,544 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 60 દર્દીઓનાં મોત નીપજ્યાં છે. શહેરમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 6,88,096…
-
રાજ્ય
મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણ કાબૂમાં, રાજ્યમાં સક્રિય કેસમાં નોંધાયો ઘટાડો; જાણો આજના તાજા આંકડા…
મહારાષ્ટ્ર રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં 34,389 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 974 દર્દીઓનાં મોત નીપજ્યાં છે. રાજ્યમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 53,78,452…
-
દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 2,81,386 કેસ નોંધાયા છે. 24 કલાકમાં 4,106નાં મૃત્યુ થયાં, જ્યારે અત્યાર સુધીમાં કુલ 2,74,390નાં મૃત્યુ થયાં છે. …
-
કોરોનાના વધતા જતા સંક્રમણ વચ્ચે છત્તીસગઢના રાયપુર જિલ્લામાં 31 મે સુધી લોકડાઉન લંબાવવામાં આવ્યું છે. લોકડાઉન દરમિયાન રાયપુરમાં તમામ સરકારી કચેરીઓ 50…
-
પશ્ચિમ બંગાળમાં કોરોના વધતા જતા સંક્રમણના પગલે આગામી 15 દિવસ માટે કડક લોકડાઉનની ઘોષણા કરવામાં આવી છે. આ લોકડાઉન આવતી કાલે એટલે…
-
મમતા બેનર્જીના નાના ભાઈ અસીમ બેનર્જીનું કોરોનાથી નિધન થયું છે. તેઓ કોલકાતા ખાતે પોતાનો ઇલાજ કરાવી રહ્યા હતા, પરંતુ ઇલાજ સફળ ન…