મહારાષ્ટ્ર રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં 39,923 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 695 દર્દીઓનાં મોત નીપજ્યાં છે. રાજ્યમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 53,09,215…
covid19
-
-
દેશ
દેશમાં કોરોના કાબૂમાં આવી રહ્યો છે, મે મહિનામાં પ્રથમ વખત સૌથી ઓછા દૈનિક કેસ નોંધાયા; જાણો આજના નવા આંકડા
દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 3,26,098 કેસ નોંધાયા છે. 24 કલાકમાં 3,890નાં મૃત્યુ થયાં, જ્યારે અત્યાર સુધીમાં કુલ 2,66,207 નાં મૃત્યુ થયાં…
-
દિવંગત અભિનેતા ઇરફાન ખાનની 'રોગ' તેમ જ ઇમરાન હાશ્મીની 'મર્ડર' જેવી ફિલ્મ લખનાર ડાયલૉગ-રાઇટર સુબોધ ચોપરાનું નિધન થયું છે. ગયા સપ્તાહે તેમનો…
-
મુંબઈ શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં 1,657 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 62 દર્દીઓનાં મોત નીપજ્યાં છે શહેરમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 6,85,705…
-
મુંબઈ
મુંબઈ મહાનગરપાલિકાના વેક્સિન માટેના આંતરરાષ્ટ્રીય ટેન્ડરનું સુરસુરિયું? આ કારણથી કોઈપણ કંપની વેક્સિન નહીં આપી શકે…
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, ૧૫ મે 2021 શનિવાર મુંબઈ મહાનગરપાલિકાએ મોટા ઉપાડે જાહેરાત કરી હતી કે લોકોના વેક્સિનેશન માટે આંતરરાષ્ટ્રીય સ્તરનું ટેન્ડર…
-
મુંબઈ
સવાર સવારમાં સારા સમાચાર : મુંબઈ શહેરની ઊંચી ઇમારતોમાં રહેનાર લોકોની ઇમ્યુનિટી ઘણી સુધરી, ચાર ગણા કેસ ઘટી ગયા
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, ૧૫ મે 2021 શનિવાર મુંબઈ શહેરમાં કોરોનાની બીજી લહેર ઝૂંપડપટ્ટી નહીં, પરંતુ ઇમારતોમાં આવી હતી. મહાનગરપાલિકા દ્વારા સર્વે…
-
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, ૧૫ મે 2021 શનિવાર મુંબઈ મહાનગરપાલિકાએ તારીખ ૧૫મી મે તેમ જ ૧૬મી મે એટલે કે શનિવાર અને રવિવાર…
-
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, ૧૫ મે 2021 શનિવાર બોરિવલી ખાતે આવેલા સંજય ગાંધી નૅશનલ પાર્કમાં ટૂંક સમયમાં ડ્રાઇવ-ઇન વેક્સિનેશન સેન્ટર આકાર લેવા…
-
જ્યોતિષ
શ્રી ચારધામયાત્રાનું એક ધામ એટલે કે યમુનોત્રીના કપાટ ખૂલ્યા. જુઓ યમુનોત્રીધામની પહેલી તસવીર.
અક્ષયતૃતીયાના પવિત્ર દિવસે આજે યમુનોત્રી ધામના દરવાજા બપોરે 12:15 વાગ્યે વિશેષ પૂજા અને ધાર્મિક વિધિથી ખોલવામાં આવ્યા છે. દરવાજા ખૂલ્યા બાદ સૌપ્રથમ…
-
મુંબઈ
મુંબઈ શહેરમાં કોરોના કાબુમાં, છેલ્લા 24 કલાકમાં આટલા હજારથી ઓછા કેસ નોંધાયા. જાણો તાજા આંકડા અહીં
મુંબઈ શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં 1,964 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 68 દર્દીઓનાં મોત નીપજ્યાં છે. શહેરમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 6,84,048…