કોરોના મહામારીની સામેની જંગ લડવા માટે સિટી બેન્કે ભારતને 200 કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. સિટીબેંક ઉપરાંત, યુએસ સ્થિત ફાર્ગો કંપનીએ…
covid19
-
-
ખેલ વિશ્વ
કોરોના એ લીધો એક યુવા ક્રિકેટરનો જીવ, ભારત ના આ ઘરેલુ નવિદીત સ્ટારના નિધનથી ક્રિકેટ જગતમાં શોકનો માહોલ…
રાજસ્થાનના પૂર્વ લેગ સ્પિનર અને રણજી ટ્રોફી જીતનારી ટીમના સભ્ય રહેલાં વિવેક યાદવ નું કોરોનાને કારણે નિધન થયું છે. 36 વર્ષની નાની…
-
કોરોનાના વધતા કેસની વચ્ચે કેરળ સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. કોરોના પર નિયંત્રણ મેળવવા માટે રાજ્ય સરકારે8 મેથી 16 મેના રોજ સવારે…
-
મુંબઈ શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં 3,879 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 77 દર્દીઓના મોત નીપજ્યા છે શહેરમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 6,65,299…
-
મહારાષ્ટ્ર રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં 57,640 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 920 દર્દીઓના મોત નીપજ્યા છે. રાજ્યમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 48,80,542…
-
દેશ
કોરોનાના દૈનિક કેસમાં ભારતે ફરી એકવાર બનાવ્યો નવો રેકોર્ડ, દેશમાં એક જ દિવસમાં સૌથી વધુ મોત. જાણો આજના નવા આંકડા.
દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 4,12,262 કેસ નોંધાયા છે. 24 કલાકમાં 3,980ના મૃત્યુ થયા જ્યારે કે અત્યાર સુધી કુલ 23,01,68ના મૃત્યુ થયા…
-
રાજસ્થાનની જોધપુર સેન્ટ્રલ જેલમાં બંધ આસારામ બાપુની તબિયત લથડી છે. કોરોના સંક્રમિત થયા બાદ આઇસીયુમાં દાખલ કરવામાં આવ્યા છે. આસારામ બાપુને જોધપુરની…
-
રાષ્ટ્રીય લોકદળના અધ્યક્ષ તથા દેશના પૂર્વ કેન્દ્રીય મંત્રી અજીત સિંહનું આજે નિધન થઈ ગયું છે. 82 વર્ષના અજીત સિંહ 22 એપ્રિલના રોજ…
-
મહારાષ્ટ્ર સરકારને કેન્દ્ર સરકાર તરફથી 9 લાખ ડોઝ મળ્યા છે, જે 2-3 દિવસ ચાલશે. આ રસીનો ઉપયોગ 45 વર્ષ અને તેથી વધુ…
-
રાજ્ય
અમદાવાદની સિવિલ હોસ્પિટલના કોરોના વોરિયર્સ માટે આગળ આવ્યા સેલિબ્રિટી શેફ સંજીવ કપૂર, કરી આ મોટી મદદ
કોરોના મહામારી સામેની જંગમાં ભારતના જાણીતા શેફ સંજીવ કપૂર મદદ માટે આગળ આવ્યા છે. તેઓ કેટલીક સેવાભાવી સંસ્થાઓની મદદથી અમદાવાદ સિવિલ હોસ્પિટલની…