કોરોનાથી સંક્રમિત અંડરવર્લ્ડ ડોન છોટા રાજન ના મોતના સમાચાર અફવા છે. છોટા રાજનનાં મોતના સમાચારોને ખોટા જાહેર કરતાં દિલ્હીની એઈમ્સ હોસ્પિટલે…
covid19
-
-
મુંબઈ
મુંબઈ શહેરમાં કોરોના કેસમાં થયો નોંધપાત્ર વધારો, પણ મૃત્યુઆંક થયો ઘટાડો.. જાણો આજના તાજા આંકડા
મુંબઈ શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં 3,056 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 69 દર્દીઓના મોત નીપજ્યા છે શહેરમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 6,68,355…
-
રાજ્ય
મહારાષ્ટ્રમાં દૈનિક કોરોના કેસમાં ફરી ઉછાળો આવ્યો, છેલ્લા 24 કલાકમાં 60 હજારથી વધુ નવા કેસ નોંધાયા.
મહારાષ્ટ્ર રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં 62,194 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 853 દર્દીઓના મોત નીપજ્યા છે. રાજ્યમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 49,42,736…
-
દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 4,14,188 કેસ નોંધાયા છે. 24 કલાકમાં 3,915ના મૃત્યુ થયા જ્યારે કે અત્યાર સુધી કુલ 2,34,083ના મૃત્યુ થયા…
-
ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો મુંબઈ, ૦૭ મે 2021 શુક્રવાર મુંબઈ મહાનગરપાલિકાના અનેક વેક્સિન સેન્ટરો પર walk-in ફેસિલિટી અવેલેબલ હતી. એટલે કે એવી સુવિધા…
-
રાજસ્થાનમાં વધી રહેલા કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને રાજસ્થાન સરકારે લોકડાઉન લંબાવવાની જાહેરાત કરી છે. સરકારે કરેલી જાહેરાત પ્રમાણે રાજસ્થાનમાં 10 મે સવારે…
-
ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો મુંબઈ, ૦૬ મે 2021 ગુરૂવાર ભારતમાં સૌથી પ્રતિષ્ઠિત સ્કોરર એવા દીનાર ગુપ્તેનું કોરોનાને કારણે નિધન થયું છે. સૌરાષ્ટ્ર ક્રિકેટ…
-
ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો મુંબઈ, ૦૬ મે 2021 ગુરૂવાર ટીમ ઇન્ડિયાની મહિલા ક્રિકેટર વેદા કૃષ્ણમૂર્તિ પર દુઃખનો પહાડ તૂટી પડયો છે. તેની બહેન…
-
રાજ્ય
બોમ્બે હાઇકોર્ટની કડક ટિપ્પણી : પૂના જેવા શહેરમાં જ્યાં કોરોનાગ્રસ્ત લોકોની સંખ્યા વધુ છે ત્યાં કડક લોકડાઉન લગાવો.
ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો મુંબઈ, ૦૬ મે 2021 ગુરૂવાર બોમ્બે હાઈકોર્ટે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને સલાહ આપી છે. કોરોના સંદર્ભે દાખલ કરવામાં આવેલી…
-
રાજ્ય
મહારાષ્ટ્રમાં ૧૮ થી ૪૪ વર્ષની વયના લોકોના ભાગની વેક્સિન 45 વર્ષ થી વધુ લોકોને આપી દેવાશે. બહુ જલદી નિર્ણય લેવાશે.
ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો મુંબઈ, ૦૬ મે 2021 ગુરૂવાર બહુ જલદી મહારાષ્ટ્ર સરકારે એવો નિર્ણય લેવા જઈ રહી છે જેને કારણે 18 વર્ષથી…