ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, 12 ફેબ્રુઆરી 2022 શનિવાર મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં કોરોનાની ત્રીજી લહેર નિયંત્રણમા આવી છે. છેલ્લા કેટલાક દિવસથી રાજ્યમાં કોરોનાના…
covid19
-
-
દેશ
ભારતમાં કોરોનાના વળતા પાણી, આજે નવા દર્દીઓનો આંકમાં થયો નોંધપાત્ર ઘટાડો; જાણો આજે કેટલા નવા કેસ આવ્યા સામે
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, 12 ફેબ્રુઆરી 2022 શનિવાર દેશમાં કોરોનાની ત્રીજી લહેરનો પ્રકોપ ધીરે ધીરે ઓસરી રહ્યો હોય તેવું જણાય છે. છેલ્લા…
-
આંતરરાષ્ટ્રીય
કેનેડામાં થયેલા વિરોધ પ્રદર્શનથી ગભરાયો આ દેશ, કોવિડ પ્રતિબંધો વિરુદ્ધ પ્રદર્શન કરનારા લોકોને થશે આવી સજા; જાણો વિગતે
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, 11 ફેબ્રુઆરી 2022 શુક્રવાર. ફ્રાન્સમાં પણ કેનેડાની જેમ ટ્રકોના પ્રદર્શનનો ખતરો ઉભો થયો છે. આવી સ્થિતિમાં પેરિસ પોલીસે…
-
રાજ્ય
ઠાકરે સરકારની ચિંતા વધી, મહારાષ્ટ્રમાં ગુરુવારે થયો ‘ઓમિક્રોન વિસ્ફોટ’; એક જ દિવસમાં આવ્યા આટલા નવા કેસ
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, 11 ફેબ્રુઆરી 2022 શુક્રવાર મહારાષ્ટ્રમાં કોરોનાની ત્રીજી લહેર લગભગ ઓસરી ગઈ છે પણ ખતરો હજુ યથાવત છે. રાજ્યમાં…
-
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, 10 ફેબ્રુઆરી 2022 ગુરુવાર. મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં કોરોનાના કેસમાં ધરખમ ઘટાડો થયો છે. લગભગ ત્રીજી લહેર નિયંત્રણમાં…
-
આંતરરાષ્ટ્રીય
આફ્રિકા બાદ હવે આ દેશના પ્રાણીઓમાં જોવા મળ્યો ઓમિક્રોન, વૈજ્ઞાનિકોએ આપી ચેતવણી – મનુષ્યો માટે ખતરો; જાણો વિગતે
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, 10 ફેબ્રુઆરી 2022 ગુરુવાર દુનિયાભરના લોકો કોરોના મહામારીથી પરેશાન છે, આ દરમિયાન વન્ય પ્રાણીઓમાં પણ કોરોના ફેલાવવાની …
-
દેશ
યંગ ઈન્ડીયાએ હાંસલ કરી ઐતિહાસિક સિદ્ધિ, 15-18 વર્ષના આટલા કરોડ યુવાનોએ લીધા કોરોના વેક્સિનના બન્ને ડોઝ; જાણો વિગતે
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, 9 ફેબ્રુઆરી 2022 બુધવાર. કોરોનાને હરાવવાનો યંગ ઈન્ડીયાએ જબરો નિર્ધાર કર્યો છે. વેક્સિન લેવાના મામલે હવે યુવાનોએ મોટી…
-
આંતરરાષ્ટ્રીય
WHOની ચેતવણી, ઓમિક્રોનએ છેલ્લો નથી, કોરોનાના નવા વેરિએન્ટ સામે આવવાનો સિલસિલો ચાલુ જ રહેશેઃ જાણો વિગતે
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, 9 ફેબ્રુઆરી 2022 બુધવાર. દેશભરમાં કોરોના મહામારીના કેસ હવે ઝડપથી ઓછા થઈ રહ્યા છે અને ઓમિક્રોન વેરિએન્ટે ભારતમાં…
-
રાજ્ય
મહારાષ્ટ્રનું અપમાન કર્યું હોવાના દાવા સાથે વડાપ્રધાન પાસેથી આ પક્ષે કરી માફીની માગણીઃ આજે રાજ્યભરમાં કરશે વિરોધ પ્રદર્શન. જાણો વિગત,
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, 9 ફેબ્રુઆરી 2022 બુધવાર. સોમવારે લોકસભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના ભાષણ દરમિયાન મહારાષ્ટ્રે પૂરા દેશમાં કોરોના ફેલાવ્યો…
-
રાજ્ય
વડા પ્રધાન મોદીએ કોરોના મહામારીમાં બલિદાન આપનારા ડોકટરો અને આરોગ્ય કર્મચારીઓનું અપમાન કર્યું છેઃ આ નેતાએ કર્યો આરોપ .જાણો વિગત,
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, 8 ફેબ્રુઆરી 2022 મંગળવાર. મહારાષ્ટ્ર સરકારના શાસક પક્ષો વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવેલા આરોપોનો જવાબ આપશે. આ…