કોરોના મહામારી પર સંપૂર્ણ નિયંત્રણ મેળવવા માટે દેશભરમાં કોરોના રસીકરણ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. વેક્સિનના રશિયાના નિર્માતા રશિયન ડાયરેક્ટર ઇન્વેસ્ટમેન્ટ ફંડ…
covid19
-
-
વેપાર-વાણિજ્ય
અરરર!!! કોરોના ને કારણે લોકોની આર્થિક કરોડરજ્જુ તૂટી ગઈ.. લોકો ઝવેરી બજારમાં સોનું વેચવા નીકળી પડ્યા… જાણો વિગત
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, 13 જુલાઈ, 2021 મંગળવાર સંઘરેલો સાપ કામ આવે, એવું જ કંઈ સંઘરેલું બાપ-દાદાના જમાનાનું સોનું…
-
મુંબઈ
સારા સમાચાર : સ્પુટનિક રસી મુંબઈ પહોંચી ગઈ. ખરાબ સમાચાર : પ્રાઇવેટ હોસ્પિટલમાં છે પણ મુંબઈ મહાનગર પાલિકા પાસે નથી. જાણો વિચિત્ર કારભાર…
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, 13 જુલાઈ 2021 મંગળવાર મુંબઈ મહાનગરપાલિકા રશિયાની સ્પૂતનિક 5 વેક્સિન મેળવવા માટે લાંબા સમયથી ફાંફાં…
-
મુંબઈ
કાંદીવલી ફેક વેક્સિનેશન ની ગોઝારી અસર, પાલિકાએ કોઈ પગલા ન લીધા હવે એક મહિલા કોરોના સંક્રમિત થઈ.
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, 13 જુલાઈ 2021 મંગળવાર મહારાષ્ટ્ર સરકાર અને મુંબઈ મહાનગરપાલિકાની બેદરકારી અને રેઢિયાળ કારભારનો ભોગ કાંદિવલીની…
-
મુંબઈ
મુંબઈમાં કોરોનાના દૈનિક કેસમાં થયો નોંધપાત્ર થયો વધારો, તો છેલ્લા 24 કલાકમાં આટલા દર્દીઓના નિપજ્યા મોત ; જાણો આજના તાજા આંકડા
મુંબઈ શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં 478 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 9 દર્દીઓનાં મોત નીપજ્યાં છે. શહેરમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 7,28,174…
-
રાજ્ય
મહારાષ્ટ્રમાં કોરોનાના નવા કેસની સરખામણીએ સ્વસ્થ થનાર દર્દીઓનો આંક બમણો ; જાણો છેલ્લા 24 કલાકમાં કેટલા આવ્યા સામે
મહારાષ્ટ્રમાં રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં 7,603 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 53 દર્દીઓનાં મોત નીપજ્યાં છે. રાજ્યમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 61,65,402…
-
મુંબઈ
અલ્ટામાઉન્ટ રોડનું આ બિલ્ડિંગ થઈ ગયું સીલ, આ બિલ્ડિંગમાં છે બૉલિવુડના પ્રખ્યાત અભિનેતાનું ઘર ; જાણો વિગત
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ,13 જુલા,ઈ 2021 મંગળવાર દક્ષિણ મુંબઈના પોશ એરિયા અલ્ટામાઉન્ટ રોડ પર આવેલા પૃથ્વી ઍપાર્ટમેન્ટની A વિંગને…
-
દેશ
ચિંતાજનક સમાચાર. દેશમાં 27 દિવસ બાદ ફરી નોંધાયા 2 હજારથી વધારે મોત, છેલ્લા 24 કલાકમાં આવ્યા આટલા હજાર નવા કેસ ; જાણો આજના તાજા આંકડા
દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 31,443 કેસ નોંધાયા છે. 24 કલાકમાં 2,020નાં મૃત્યુ થયાં, જ્યારે અત્યાર સુધીમાં કુલ 4,10,784નાં મૃત્યુ થયાં છે.…
-
મુંબઈ
વેપારીઓની ધમકી અસર કરી ગઈ? ત્રણ દિવસમાં અનલૉકમાં રાહત મળશે : મેયર કિશોરી પેડણેકરનો દાવો; જાણો વિગત
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, 13 જુલાઈ, 2021 મંગળવાર મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે અનલૉક સંદર્ભમાં આગામી બે-ત્રણ દિવસમાં નિર્ણય લેવાના છે. એથી મુંબઈમાં…
-
મુંબઈ
કોરોના રસીકરણ અભિયાન પર લાગી બ્રેક, થાણેમાં આજે ફરી વખત રસીકરણ કેન્દ્ર આ કારણે રહેશે બંધ ; જાણો વિગતે
મુંબઈ બાદ થાણેમાં આજે ફરી એક વખત રસીકરણ સ્થગિત કરવામાં આવ્યું છે. થાણે મ્યુનિસિપલ કોર્પોરેશન (ટીએમસી) એ જણાવ્યું છે કે શહેરમાં વેક્સીનની…