કોરોનાની બીજી લહેર બાદ દેશવાસીઓ માંડ રાહતના શ્વાસ લઇ રહ્યા છે. ત્યારે હૈદરાબાદ વિશ્વવિધાલયના પ્રતિ કુલપતિ રહી ચૂકેલા એક ભૌતિકશાસ્ત્રીએ ત્રીજી લહેરને…
covid19
-
-
મુંબઈ
મુંબઈ શહેરમાં કોરોનાના દૈનિક કેસમાં શેર બજારના આંકડાની જેમ ઉતાર ચડાવ જારી, છેલ્લા 24 કલાકમાં આટલા નવા કેસ આવ્યા સામે ; જાણો આજના તાજા આંકડા
મુંબઈ શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં 555 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 15 દર્દીઓનાં મોત નીપજ્યાં છે. શહેરમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 7,27,696…
-
રાજ્ય
મહારાષ્ટ્રમાં કોરોના પરિસ્થિતિ બેકાબૂ, છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા કેસની સરખામણીએ સ્વસ્થ થનાર દર્દીઓના આંકમાં થયો નોંધપાત્ર ઘટાડો ; જાણો આજના નવા આંકડા
મહારાષ્ટ્રમાં રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં 8,535 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 156 દર્દીઓનાં મોત નીપજ્યાં છે. રાજ્યમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 61,57,799…
-
દેશ
સારા સમાચાર: ભારતમાં અત્યાર સુધીમાં ત્રણ કરોડથી વધુ લોકોએ કોરોનાને આપી માત, જાણો છેલ્લા 24 કલાકમાં કેટલા નવા કેસ નોંધાયા
દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 37,154 કેસ નોંધાયા છે. 24 કલાકમાં 724નાં મૃત્યુ થયાં, જ્યારે અત્યાર સુધીમાં કુલ 4,08,764નાં મૃત્યુ થયાં છે.…
-
રાજ્ય
કોરોનાના વધતા જતા સંક્રમણને પગલે આ રાજ્ય સરકારે આગામી 20 જુલાઈ સુધી લંબાવ્યું નાઈટ કર્ફ્યૂ ; જાણો વિગતે
મણિપુર સરકારે રાજ્યના તમામ જિલ્લાઓમાં લાગુ રાત્રીના કર્ફ્યુને 20 જુલાઇ સુધી લંબાવી દીધું છે. રાજ્યના તમામ જિલ્લાઓમાં નાઇટ કર્ફ્યુ સાંજના 7 વાગ્યાથી…
-
રાજ્ય
ભારતમાં એક સપ્તાહમાં નોંધાયેલા કોરોનાના કેસોમાં સૌથી વધારે ફાળો આ બે રાજ્યનો, કેન્દ્ર સરકારે આપી આ ચેતવણી ; જાણો વિગતે
દેશમાં કોરોનાના દૈનિક કેસોની ગતિ ધીમી પડી છે, પરંતુ કોરોનાની બીજી લહેરએ હજી પણ કેટલાક રાજ્યોમાં કહેર મચાવ્યો છે. છેલ્લા એક સપ્તાહમાં…
-
મુંબઈ
મુંબઈમાં કોરોના યથાવત, શહેરમાં રિકવર થયેલા દર્દીની સરખામણીએ દૈનિક કેસમાં થયો નોંધપાત્ર વધારો ; જાણો આજે કેટલા નવા કેસ આવ્યા સામે
મુંબઈ શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં 600 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 13 દર્દીઓનાં મોત નીપજ્યાં છે. શહેરમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 7,26,673…
-
રાજ્ય
મહારાષ્ટ્રમાં કોરોનાથી મૃત્યુ પામનાર દર્દીના આંકમાં આવ્યો ઉછાળો, છેલ્લા 24 કલાકમાં આટલા નવા કેસ આવ્યા સામે ; જાણો આજના તાજા આંકડા
મહારાષ્ટ્રમાં રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં 8,992 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 200 દર્દીઓનાં મોત નીપજ્યાં છે. રાજ્યમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 61,40,968…
-
દેશ
દેશમાં કોરોનાથી ફરી 1200થી દર્દીઓના વધુ મોત થતાં ફફડાટ, છેલ્લા 24 કલાકમાં આટલા નવા કેસ આવ્યા સામે ; જાણો આજના નવા આંકડા
દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 42,766 કેસ નોંધાયા છે. 24 કલાકમાં 1,206નાં મૃત્યુ થયાં, જ્યારે અત્યાર સુધીમાં કુલ 4,07,145નાં મૃત્યુ થયાં છે.…
-
દેશ
દેશના આ બે રાજ્યોનાં 29 જિલ્લામાં કોરોનાનું સંકટ કાયમ, દેશનાં અડધાથી વધુ કેસ અહીં નોંધાયા ; આરોગ્ય મંત્રાલયે વ્યક્ત કરી ચિંતા
દેશમાં કોરોનાના નવા કેસોની ગતિ દૈનિક 50 હજાર કરતા પણ ઓછી જોવા મળી રહી છે, પરંતુ કોરોનાની બીજી લહેર હજી પણ કેટલાક…