News Continuous Bureau | Mumbai મહારાષ્ટ્રના રાજકારણમાં રોજ નવા વળાંક આવી રહ્યા છે. જ્યારથી કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા CM એકનાથ શિંદેને શિવસેનાનું નામ અને …
eknath shinde
-
-
રાજ્યMain Post
દેવેન્દ્ર ફડણવીસનો મોટો ખુલાસો.. એકનાથ શિંદે સુરત જવા રવાના થયા પછી ઉદ્ધવ ઠાકરેએ કર્યો હતો સંપર્ક.. મને આપી હતી આ ઓફર
News Continuous Bureau | Mumbai નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જૂન મહિનામાં રાજ્યમાં થયેલા અભૂતપૂર્વ સત્તા સંઘર્ષને લઈને મોટું રહસ્ય ખોલ્યું છે. ફડણવીસે દાવો …
-
રાજ્યMain Post
શિંદે vs ઠાકરે : હવે ઉદ્ધવ રહ્યાં માત્ર નામના નેતા, શિવસેના પર કબજાની આશા ઠગારી નીવડી, સુપ્રીમે આપ્યો આ આદેશ
News Continuous Bureau | Mumbai શિંદે vs ઠાકરે: એકનાથ શિંદેને આપવામાં આવેલા શિવસેનાના ચૂંટણી ચિન્હ વિરુદ્ધ ઉદ્ધવ ઠાકરેની અરજી પર બુધવારે (22 ફેબ્રુઆરી) સુપ્રીમ …
-
મુંબઈMain Post
મુંબઈમાં ઠાકરે-શિંદે જૂથમાં ઘર્ષણ.. બોરીવલીમાં આ બ્રિજ પર બંને જૂથના કાર્યકરોનો રાડો.. પોલીસે કરી કડક કાર્યવાહી
News Continuous Bureau | Mumbai મુંબઈના બોરીવલી (પૂર્વ) વિસ્તારમાં મુખ્યમંત્રી એકનાથ શિંદે અને પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના શિવસૈનિકો વચ્ચે ઘર્ષણ થવાની સંભાવના છે. ઠાકરે …
-
રાજ્ય
ઉદ્ધવ ઠાકરે ની બરાબરની માઠી બેઠી.. પાર્ટીનું નામ અને ચિન્હ બાદ હવે આ વસ્તુ પણ તેમના હાથમાંથી ગઈ, શિંદે જૂથે જમાવ્યો કબ્જો..
News Continuous Bureau | Mumbai ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે (UBT)ના વડા ઉદ્ધવ ઠાકરેને એક પછી એક આંચકાઓનો સામનો કરવો પડી રહ્યો છે. પાર્ટીનું નામ અને …
-
રાજ્યMain Post
સંજય રાઉતની મુશ્કેલીઓમાં વધારો, મુખ્યપ્રધાન એકનાથ શિંદે વિરુદ્ધ વાંધાજનક નિવેદન બદલ અહીં નોંધાયો કેસ
News Continuous Bureau | Mumbai શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે) નેતા સંજય રાઉત વિરુદ્ધ નાસિકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. સંજય રાઉતે પ્રેસ કોન્ફરન્સમાં મહારાષ્ટ્રના …
-
દેશMain Post
‘શિવસેના’ પાર્ટીનું નામ, ‘ધનુષ અને તીર’ પ્રતીક એકનાથ શિંદે જૂથ ને મળ્યું, ચુટણી પંચનો નિર્ણય.
News Continuous Bureau | Mumbai મહારાષ્ટ્રની રાજનીતિ સંદર્ભે સૌથી મોટા સમાચાર આવ્યા છે. કેન્દ્રીય ચૂંટણી પંચે ( Election commission ) શિવસેના નામ તેમજ પાર્ટીનું …
-
રાજ્ય
શિવસેના સત્તા સંઘર્ષ: સુપ્રીમ કોર્ટે ઠાકરે જૂથને આપ્યો ઝટકો, હવે આ તારીખે થશે ફરી સુનાવણી; જાણો આજે શું થયું કોર્ટમાં
News Continuous Bureau | Mumbai રાજ્યમાં શિવસેના બે જૂથોમાં વિભાજીત થયા બાદ શરૂ થયેલા સત્તા સંઘર્ષનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. જેમાં ધારાસભ્યોને સસ્પેન્ડ …
-
રાજ્યMain Post
આ વર્ષની શિવ જયંતિ હશે ખાસ! આગ્રાના આ કિલ્લામાં ઉજવાશે છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતિ.. પુરાતત્વ વિભાગે આપી મંજૂરી
News Continuous Bureau | Mumbai શિવ જયંતિ પહેલા જ શિવભક્તો માટે સારા સમાચાર છે. કારણ કે હવે પુરાતત્વ વિભાગે આગ્રાના ઐતિહાસિક કિલ્લામાં શિવ જયંતિ …
-
રાજ્યMain Post
હા, હું મોદીનો માણસ છું! મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ ખુલ્લા મંચ પર કરી કબૂલાત.. જુઓ વિડીયો..
News Continuous Bureau | Mumbai આ પ્રસંગે મુખ્યમંત્રી એકનાથ શિંદેએ ( Eknath Shinde ) દાવોસનો એક ટુચકો પણ સંભળાવ્યો. તેમણે કહ્યું કે તેઓ દાવોસમાં …