Tag: ekta kapoor

  • Naagin 7: એકતા કપૂરની ‘નાગિન 7’ ના ચહેરા પર થી ઉઠ્યો પડદો, આ અભિનેત્રી બનશે નવી નાગિન

    Naagin 7: એકતા કપૂરની ‘નાગિન 7’ ના ચહેરા પર થી ઉઠ્યો પડદો, આ અભિનેત્રી બનશે નવી નાગિન

    News Continuous Bureau | Mumbai

    Naagin 7: ટેલિવિઝન જગતની જાણીતી નિર્માતા એકતા કપૂર ના લોકપ્રિય શો ‘નાગિન’ ની નવી સીઝન ‘નાગિન 7’ માટે લાંબા સમયથી ફેન્સ રાહ જોઈ રહ્યા હતા. હવે આ રાહ પૂરી થઈ ગઈ છે. ‘બિગ બોસ 19’  ના સ્ટેજ પર સલમાન ખાને નવા ચહેરાનો ખુલાસો કર્યો. પ્રિયંકા ચહર ચૌધરી  હવે ‘નાગિન 7’માં મુખ્ય ભૂમિકા ભજવશે.

    આ સમાચાર પણ વાંચો : Dharmendra Hospitalized: દિગ્ગ્જ અભિનેતા ધર્મેન્દ્ર ની તબિયત બગડી! હોસ્પિટલ માં થયા દખાન, જાણો હાલ કેવું છે તેમનું સ્વાસ્થ્ય

    પ્રિયંકાની ધમાકેદાર એન્ટ્રી, શોનો પ્રોમો થયો રિલીઝ

    ‘નાગિન 7’ના પ્રોમો માં પ્રિયંકાની એન્ટ્રી ખૂબ જ શાનદાર રીતે દર્શાવવામાં આવી છે. ફેન્સે આ પ્રોમોને ખૂબ પસંદ કર્યું છે. પ્રિયંકાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર પણ આ વીડિયો શેર કર્યો છે અને લખ્યું છે, “કહે છે કે જો કોઈ વસ્તુને દિલથી ઇચ્છો તો આખી કાયનાત તેને મળાવવા માટે લાગતી હોય છે…”’નાગિન 7’ ટૂંક સમયમાં કલર્સ   ચેનલ અને જિયો હોટસ્ટાર પર પ્રીમિયર થશે.એકતા કપૂર  એ કહ્યું છે કે આ સીઝન અગાઉની તમામ સીઝન કરતાં વધુ રોમાંચક થી ભરપૂર હશે.

     

    View this post on Instagram

     

    A post shared by @naagincolors7


    ‘નાગિન’  શો 2015માં શરૂ થયો હતો અને ત્યારથી આ શોએ ટેલિવિઝન જગતમાં અનેક અભિનેત્રીઓને ઓળખ આપી છે. મૌની રોય, અદા ખાન, અને તેજસ્વી પ્રકાશ જેવી અભિનેત્રીઓએ આ શોમાં કામ કરીને લોકપ્રિયતા મેળવી છે. હવે પ્રિયંકા ચહર ચૌધરી આ યાદીમાં જોડાઈ ગઈ છે.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • kyunki saas bhi kabhi bahu thi: ફેન્સને આંચકો! લાંબા સમયથી ચાલતો ‘ક્યોંકિ સાસ ભી કભી બહૂ થી ૨’ પર પડશે પડદો! શું છે શો બંધ થવાનું કારણ?

    kyunki saas bhi kabhi bahu thi: ફેન્સને આંચકો! લાંબા સમયથી ચાલતો ‘ક્યોંકિ સાસ ભી કભી બહૂ થી ૨’ પર પડશે પડદો! શું છે શો બંધ થવાનું કારણ?

    News Continuous Bureau | Mumbai

    Kyunki saas bhi kabhi bahu thi સ્મૃતિ ઈરાનીનો શો ‘ક્યોંકિ સાસ ભી કભી બહૂ થી’ આજકાલ ટીઆરપી લિસ્ટમાં ખૂબ ધૂમ મચાવી રહ્યો છે. આ શો અનુપમાને સખત ટક્કર આપતો જોવા મળી રહ્યો છે. જણાવી દઈએ કે ઘણા અઠવાડિયાથી ટીઆરપી લિસ્ટમાં આ શો નંબર ૨ પર બનેલો છે. આ બધાની વચ્ચે હવે ‘ક્યોંકિ સાસ ભી કભી બહૂ થી’ને લઈને એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે.
    રિપોર્ટ્સ અનુસાર, ટૂંક સમયમાં જ આ શો પર તાળું લાગી શકે છે. આજકાલ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ ઝડપથી વાયરલ થતી જોવા મળી રહી છે, જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે શો ટૂંક સમયમાં બંધ થઈ જશે. જણાવી દઈએ કે ‘ક્યોંકિ સાસ ભી કભી બહૂ થી’ના એક ફેન પેજ પર આ દાવો કરવામાં આવી રહ્યો છે કે મેકર્સ આ શો પર તાળું મારવાનું પ્લાનિંગ કરી રહ્યા છે.

    ૨૦૦ એપિસોડનો જ હતો પ્લાન

    જણાવી દઈએ કે ‘ક્યોંકિ સાસ ભી કભી બહૂ થી’ના ૨૦૦ એપિસોડ જાન્યુઆરીમાં પૂરા થવાના છે. આ શો શરૂ થતાં પહેલાં જ આવો દાવો કરવામાં આવ્યો હતો કે ફક્ત તેના ૨૦૦ એપિસોડ જ બતાવવામાં આવશે. જોકે, એકતા કપૂરે એમ પણ કહ્યું હતું કે જો શો સારું પ્રદર્શન કરે છે, તો એપિસોડ આગળ વધારી શકાય છે.હવે એવું લાગી રહ્યું છે કે ‘ક્યોંકિ સાસ ભી કભી બહૂ થી’ના પરફોર્મન્સથી એકતા કંઈ ખાસ ખુશ નથી. કદાચ આ જ કારણે તે શો બંધ કરવાનો નિર્ણય લઈ રહી છે. ‘ક્યોંકિ સાસ ભી કભી બહૂ થી’ના ચાહકોને આ સમાચાર સાંભળ્યા પછી આઘાત જરૂર લાગી શકે છે.

    આ સમાચાર પણ વાંચો : Donald Trump: મોદીની નીતિ સફળ: ‘હેકડી’ છોડીને ટ્રમ્પ નો યુ-ટર્ન, ભારત સાથે વેપાર સમજૂતી માટે અમેરિકા તૈયાર, PM મોદી માટે આપ્યું મોટું નિવેદન.

    મેકર્સની તરફથી કોઈ સત્તાવાર પુષ્ટિ નથી

    ચાહકો માટે આ માનવું મુશ્કેલ બની રહ્યું છે કે થોડા સમય પછી તેઓ આ શો જોઈ શકશે નહીં. જોકે, શોના મેકર્સ તરફથી હજી આ સમાચાર પર કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. એવામાં, સત્ય શું છે તે તો આવનારો સમય જ જણાવશે.

     

    View this post on Instagram

     

    A post shared by crazy4tv (@crazy4tv)

  • Naagin 7 Promo:  ‘નાગિન 7’ના નવા પ્રોમો પર ફેન્સમાં યુદ્ધ, પ્રિયંકા ચાહર ચૌધરી કે ઈશા માલવીય – કોણ બનશે નવી નાગિન?

    Naagin 7 Promo: ‘નાગિન 7’ના નવા પ્રોમો પર ફેન્સમાં યુદ્ધ, પ્રિયંકા ચાહર ચૌધરી કે ઈશા માલવીય – કોણ બનશે નવી નાગિન?

    News Continuous Bureau | Mumbai 

    Naagin 7 Promo: એકતા કપૂર ના લોકપ્રિય સુપરનેચરલ શો ‘નાગિન’ ના સાતમા સીઝનનો નવો પ્રોમો રિલીઝ થયો છે. આ પ્રોમો બાદ સોશિયલ મીડિયા પર ફેન્સ વચ્ચે જંગ જેવી સ્થિતિ સર્જાઈ છે. કારણ છે શોની લીડ નાગિન કોણ હશે – પ્રિયંકા ચાહર ચૌધરી કે ઈશા માલવીય ? પ્રોમો માં અભિનેત્રી નો ચહેરો ના બતાવવા ને લઈને આ જંગ છેડાઈ છે. 

    આ સમાચાર પણ વાંચો : KBC 17 Child Contestant: KBC 17ના બાળક કન્ટેસ્ટન્ટ ઇશિત ભટ્ટ ને થયો તેના વર્તન પર પસ્તાવો, અમિતાભ બચ્ચનથી માફી માંગતા કહી આવી વાત

    પ્રોમોમાં રહેલું સસ્પેન્સ

    પ્રોમોમાં નાગિનનો ચહેરો હજુ સુધી રિવીલ થયો નથી. એકતા કપૂરે જાણીજોઈ ને સસ્પેન્સ જાળવી રાખ્યું છે. આ કારણે ફેન્સમાં ઉત્સુકતા વધી છે અને બંને અભિનેત્રીઓના સમર્થકો સોશિયલ મીડિયા પર પોતપોતાના ફેવરિટ માટે ઝઘડી રહ્યા છે.પ્રિયંકા ચાહર ચૌધરીએ ‘બિગ બોસ 16’ અને ‘ઉડારિયાં’  થી લોકપ્રિયતા મેળવી છે. તેના ફેન્સ માને છે કે તેનો સ્ક્રીન પ્રેઝન્સ અને પર્સનાલિટી તેને મહા નાગિન માટે પરફેક્ટ બનાવે છે. બીજી તરફ, ઈશા માલવીયના ફેન્સ માને છે કે નેગેટિવ શેડ્સમાં ઈશા વધુ અસરકારક સાબિત થશે.

     

    View this post on Instagram

     

    A post shared by ColorsTV (@colorstv)


    કેટલાક ફેન્સે મજાકમાં લખ્યું કે “ઉડારિયાંમાં બહેનોના રોલ કર્યા પછી હવે નાગિન 7માં બંને બહેનો એકબીજાને ડંખશે!” સોશિયલ મીડિયા પર મીમ્સ અને પોલ્સની ભરમાર છે. એકતા કપૂર તરફથી હજુ સુધી કોઈ કન્ફર્મેશન નથી મળ્યું.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Naagin 7: ‘નાગિન 7’માં પ્રિયંકા ચહાર ચૌધરી સાથે રોમાન્સ કરશે આ અભિનેતા, એકતા કપૂર ને મળી ગયો તેનો નાગરાજ

    Naagin 7: ‘નાગિન 7’માં પ્રિયંકા ચહાર ચૌધરી સાથે રોમાન્સ કરશે આ અભિનેતા, એકતા કપૂર ને મળી ગયો તેનો નાગરાજ

    News Continuous Bureau | Mumbai

    Naagin 7: ટીવી જગતના લોકપ્રિય શો ‘નાગિન 7’ માટે એકતા કપૂરે નવી સ્ટારકાસ્ટ પસંદ કરી છે. શો માટે પ્રિયંકા ચહાર ચૌધરી ના નામની પુષ્ટિ થઈ ગઈ છે. હવે નવાનાગરાજ તરીકે નમિક પૉલ  ની એન્ટ્રી થઈ છે. નમિક પૉલ અગાઉ ‘કુમકુમ ભાગ્ય’માં જોવા મળ્યો હતો.. હવે તે નાગિન 7માં પ્રિયંકા સાથે રોમાન્સ કરતો જોવા મળશે.

    આ સમાચાર પણ વાંચો : Aamir Khan: આમિર ખાન એ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કેટલાક અભિનેતાઓની નીતિ પર ઉઠાવ્યા સવાલ, નિર્માતાઓને આપી આવી સલાહ

    પ્રિયંકા-નમિકની નવી જોડી

    પ્રિયંકા અને નમિક પહેલીવાર સાથે સ્ક્રીન શેર કરશે. બંનેની જોડીને લઈને ફેન્સમાં ભારે ઉત્સાહ છે. સોશિયલ મીડિયા પર ફેન્સે આ નવી જોડી માટે ખુશી વ્યક્ત કરી છે. નમિક પૉલના ચાહકો માટે આ એક મોટી ખુશખબરી છે.પ્રિયંકા ચહર ચૌધરી અને અંકિત ગુપ્તા ની નજીકતા ‘બિગ બોસ’ પછી ચર્ચામાં રહી છે. હવે નમિક સાથે પ્રિયંકાનો રોમાન્સ જોઈને અંકિતને ઈર્ષા થશે એવું ફેન્સ માની રહ્યા છે. સોશિયલ મીડિયા પર આ મુદ્દે મીમ્સ અને ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.


    પ્રિયંકાની ઓનસ્ક્રીન બહેન તરીકે ઈશા માલવીયા  નું નામ ચર્ચામાં છે, પણ મેકર્સ તરફથી હજુ સુધી કોઈ પુષ્ટિ થઈ નથી. ફેન્સ હવે નાગિન 7ના ઓફિશિયલ પ્રોમો માટે રાહ જોઈ રહ્યા છે જેથી આખી કાસ્ટ સામે આવી શકે.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Naagin 7: શું નાગિન 7 માટે ફાઈનલ થઈ ગઈ નવી નાગિન? એકતા કપૂરની પસંદ બની બિગ બોસ ફેમ આ અભિનેત્રી

    Naagin 7: શું નાગિન 7 માટે ફાઈનલ થઈ ગઈ નવી નાગિન? એકતા કપૂરની પસંદ બની બિગ બોસ ફેમ આ અભિનેત્રી

    News Continuous Bureau | Mumbai

    Naagin 7: ટેલિવિઝન જગતની જાણીતી પ્રોડ્યુસર એકતા કપૂર પોતાના લોકપ્રિય શો ‘નાગિન 7’ સાથે ફરીથી પરત આવી રહી છે. આ શો વિશે છેલ્લા ઘણા દિવસોથી અફવાઓ ચાલી રહી હતી, પરંતુ હવે પુષ્ટિ થઈ ગઈ છે કે મુખ્ય ભૂમિકા માટે પ્રિયંકા ચાહર ચૌધરી પસંદ થઈ ગઈ છે. ‘બિગ બોસ 16’માં પોતાની નિડર શૈલીથી લોકપ્રિય બનેલી પ્રિયંકા હવે નાગિનના રોલમાં દર્શકોને મંત્રમુગ્ધ કરશે.

    આ સમાચાર પણ વાંચો : Karishma Sharma: ચાલતી ટ્રેનમાંથી કૂદી રાગીણી એમએમએસ ફેમ અભિનેત્રી કરિશ્મા શર્મા,ગંભીર રીતે થઇ ઘાયલ, જાણો હાલ કેવી છે તેની તબિયત

    નાગિન 7માં લીડ રોલ માટે પ્રિયંકા ચાહર ચૌધરી ફાઈનલ

    મીડિયા રિપોર્ટ મુજબ, નાગિન 7 માટે એકતા કપૂરે પ્રિયંકા ચાહર ચૌધરીને પસંદ કરી છે. આ સમાચાર સામે આવતા જ સોશિયલ મીડિયા પર ફેન્સમાં ઉત્સાહ જોવા મળ્યો છે. ઘણા લોકોએ પ્રિયંકાની પસંદગીને યોગ્ય ગણાવી છે અને શોની રાહ જોઈ રહ્યા છે.

     

    View this post on Instagram

     

    A post shared by TCX.official (@tellychakkar)


    પ્રિયંકા ચાહર ચૌધરીએ પોતાના અભિનયની શરૂઆત ‘ઉડારિયાં’ શોથી કરી હતી. આ શોમાં તેની અને અંકિત ગુપ્તાની જોડી ખૂબ જ લોકપ્રિય થઈ હતી. ત્યારબાદ બંને ‘બિગ બોસ 16’માં પણ સાથે જોવા મળ્યા હતા. શો દરમિયાન બંનેની દોસ્તી ચર્ચામાં રહી હતી, જોકે બંનેએ પોતાના સંબંધો અંગે ખુલાસો કર્યો નહોતો.નાગિન 7માં પ્રિયંકાની એન્ટ્રી સાથે ફરીથી તેના કરિયરનો નવો અધ્યાય શરૂ થવાનો છે.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Naagin 7 Teaser Released: નાગિન 7 નું ટીઝર થયું રિલીઝ, જાણો ક્યારથી શરુ થશે એકતા કપૂર ની સિરિયલ

    Naagin 7 Teaser Released: નાગિન 7 નું ટીઝર થયું રિલીઝ, જાણો ક્યારથી શરુ થશે એકતા કપૂર ની સિરિયલ

    News Continuous Bureau | Mumbai

     Naagin 7 Teaser Released: ટીવી જગતનો લોકપ્રિય શો ‘નાગિન’ ફરીથી નવા સીઝન સાથે પરત આવી રહ્યો છે. ‘નાગિન 7’  નું પ્રથમ ટીઝર કલર્સ ટીવીના ઇન્સ્ટાગ્રામ પર રિલીઝ થયું છે. એકતા કપૂર દ્વારા નિર્મિત આ શો નું ટીઝર જોઈને ફેન્સમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. એક ફેન લખે છે, “હવે તો મજા આવશે!” જ્યારે બીજાએ કહ્યું, “હું મારી ફેવરિટ સિરીઝને ખૂબ મિસ કરી રહી હતી.”

    આ સમાચાર પણ વાંચો : Bade Achhe Lagte Hain: બંધ થઇ રહી છે હર્ષદ અને શિવાંગી ની સિરિયલ! જાણો ક્યારે ટેલિકાસ્ટ થશે બડે અચ્છે લગતે હૈ નો છેલ્લો એપિસોડ

    એકતા કપૂરે ફેન્સ માટે લખ્યો ખાસ સંદેશો

    એકતા કપૂરે ટીઝર રિલીઝ પછી ઇન્સ્ટાગ્રામપર લખ્યું, “મારા બધા નાગિન ફેન્સ માટે, તમે બધા સૌથી વધુ વફાદાર છો અને કદાચ સૌથી વધુ ટ્રોલ પણ કરો છો! તો તમારા માટે લાવ્યા છીએ – નાગિન 7!” આ સંદેશો સાથે એકતા કપૂરે શો માટે ફેન્સનો આભાર માન્યો અને નવા સીઝન માટે ઉત્સાહ વ્યક્ત કર્યો.

     

    View this post on Instagram

     

    A post shared by ColorsTV (@colorstv)


    હાલમાં ‘નાગિન 7’ની મુખ્ય નાયિકા કોણ હશે તે અંગે કોઈ અધિકૃત જાહેરાત થઈ નથી. જોકે, પ્રિયંકા ચાહર ચૌધરી અને ઈશા મલવીયાના નામ ચર્ચામાં છે. શો 22 નવેમ્બર 2025થી શનિવાર-રવિવાર રાત્રે 8 વાગ્યે કલર્સ ટીવી પર પ્રસારિત થવાનો છે

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Kumkum Bhagya: 11 વર્ષ બાદ બંધ થવા જઈ રહ્યો છે ‘કુમકુમ ભાગ્ય’, જાણો ચેનલ એ લીધો કેમ આ નિર્ણય

    Kumkum Bhagya: 11 વર્ષ બાદ બંધ થવા જઈ રહ્યો છે ‘કુમકુમ ભાગ્ય’, જાણો ચેનલ એ લીધો કેમ આ નિર્ણય

    News Continuous Bureau | Mumbai

    Kumkum Bhagya: ઝી ટીવી (Zee TV) પર 11 વર્ષથી ચાલી રહેલો લોકપ્રિય શો ‘કુમકુમ ભાગ્ય’ (Kumkum Bhagya) હવે બંધ થવા જઈ રહ્યો છે. રિપોર્ટ્સ અનુસાર, શોની ટીઆરપી (TRP)માં સતત ઘટાડો થતો હોવાથી નિર્માતા એકતા કપૂર (Ekta Kapoor) અને ચેનલે તેને બંધ કરવાનો નિર્ણય લીધો છે. છેલ્લો એપિસોડ 7 સપ્ટેમ્બર 2025ના રોજ ટેલિકાસ્ટ થશે.

    આ સમાચાર પણ વાંચો : Bigg Boss 19: બિગ બોસ 19 માં ખુલશે તારક મહેતા ના રહસ્યો, શો ના આ લોકપ્રિય અભિનેતા ની એન્ટ્રી ના સમાચારે મચાવ્યો ચકચાર

    એકતા કપૂરે નવો ટાઈમ સ્લોટ નકારી કાઢ્યો

    પ્રોડક્શન હાઉસને શો માટે સાંજના 7 વાગ્યાનો નવો ટાઈમ સ્લોટ ઓફર થયો હતો, પરંતુ એકતા કપૂરે તેને સ્વીકાર્યો નહીં અને શો બંધ કરવાનો નિર્ણય લીધો. આ નિર્ણયથી શોના ચાહકોમાં નિરાશા જોવા મળી રહી છે. 

     

    View this post on Instagram

     

    A post shared by TCX.official (@tellychakkar)


    રિપોર્ટ્સ મુજબ, હવે ‘કુમકુમ ભાગ્ય’ની જગ્યા પર ‘ગંગા માઈ કી બેટીયાં (Ganga Mai Ki Betiyan) નામનો નવો શો આવશે. આ શો રવિ દુબે (Ravi Dubey) અને સરગુન મહેતા (Sargun Mehta)ના Dreamiyata Entertainment દ્વારા નિર્મિત છે. શોમાં અમનદીપ સિદ્ધૂ (Amandeep Sidhu), શીજાન ખાન (Sheezan Khan) અને શુભાંગી લાટકર (Shubhangi Latkar) મુખ્ય પાત્રમાં હશે.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Kyunki Saas Bhi Kabhi Bahu Thi 2:  ‘ક્યુકી સાસ ભી કભી બહૂ થી’ ના સેટ પર અભિનેતા પર નારાજ થઇ એકતા કપૂર! બંને વચ્ચે નો ટકરાવ બન્યો ચર્ચા નો વિષય

    Kyunki Saas Bhi Kabhi Bahu Thi 2: ‘ક્યુકી સાસ ભી કભી બહૂ થી’ ના સેટ પર અભિનેતા પર નારાજ થઇ એકતા કપૂર! બંને વચ્ચે નો ટકરાવ બન્યો ચર્ચા નો વિષય

    News Continuous Bureau | Mumbai

    Kyunki Saas Bhi Kabhi Bahu Thi 2: ટેલિવિઝન ઈન્ડસ્ટ્રીના આઈકોનિક શો ‘ક્યુકી સાસ ભી કભી બહૂ થી’ ની બીજી સીઝન શરૂ થયે  એક અઠવાડિયું થયું છે. શો ફરીથી સ્મૃતિ ઈરાની (Smriti Irani) અને અમર ઉપાધ્યાય (Amar Upadhyay) સાથે લીડ રોલમાં પાછો આવ્યો છે. શોનો પહેલો એપિસોડ 2.5 મિલિયન ઈમ્પ્રેશન સાથે શાનદાર TRP મેળવી રહ્યો છે. 

    આ સમાચાર પણ વાંચો : Ahaan Panday: ‘સૈયારા’ થી રાતોરાત સ્ટાર બનેલા અહાન પાંડે એ કર્યું એવું કામ કે થઇ રહ્યો છે સોશિયલ મીડિયા પર ટ્રોલ, અભિનેતા ના વિડીયો એ મચાવ્યો હંગામો

    કયુંકી ના સેટ પર તણાવ  

    મીડિયા રિપોર્ટ અનુસાર, શોના સેટ પર એકતા કપૂર (Ekta Kapoor) અને એક્ટર વચ્ચે તણાવ જોવા મળ્યો. સૂત્રોના જણાવ્યા અનુસાર, “આ ઘટના આખી યુનિટ સામે નહોતી થઇ, પણ ઘણા લોકોને આ વિશે ખબર છે. એકતા કપૂર એક્ટરની પરફોર્મન્સથી ખુશ નહોતી અને એ જ કારણથી બંને વચ્ચે ચર્ચા થઈ.”

     

    View this post on Instagram

     

    A post shared by StarPlus (@starplus)


    એકતા કપૂર, જેણે ટેલિવિઝનને અનેક હિટ શો આપ્યા છે, શો માટે ખૂબ જ પરફેક્શન માંગે છે. સૂત્રો કહે છે કે એક્ટરની અભિનય ક્ષમતા તેની અપેક્ષાઓ પર ખરી ન ઉતરી, જેના કારણે વાતચીત તણાવભરી બની. જોકે, આ અંગે કોઈ ઓફિશિયલ સ્ટેટમેન્ટ (Official Statement) હજુ સુધી જાહેર થયું નથી.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • ‘Kyunki Saas Bhi Kabhi Bahu Thi 2’:  ‘ક્યુકી સાસ પણ કભી બહુ થી 2’ માં વધશે તુલસી ની મુશ્કેલી, 25 વર્ષ પછી આ અભિનેત્રી કરવા જઈ રહી છે શો માં એન્ટ્રી

    ‘Kyunki Saas Bhi Kabhi Bahu Thi 2’: ‘ક્યુકી સાસ પણ કભી બહુ થી 2’ માં વધશે તુલસી ની મુશ્કેલી, 25 વર્ષ પછી આ અભિનેત્રી કરવા જઈ રહી છે શો માં એન્ટ્રી

    News Continuous Bureau | Mumbai

    ‘Kyunki Saas Bhi Kabhi Bahu Thi 2’: સ્ટાર પ્લસ પર 29 જુલાઈથી રાત્રે 10:30 વાગ્યે શરૂ થયેલા ‘ક્યુકી સાસ પણ કભી બહુ થી 2’ (Kyunki Saas Bhi Kabhi Bahu Thi 2) શોમાં ફરીથી જૂના પાત્રો અને નવા ચહેરાઓ સાથે મોજ આવી છે. હવે સમાચાર છે કે 25 વર્ષ પછી મંદિરા બેદી ફરીથી શોમાં જોવા મળશે. પહેલા સીઝનમાં તેણે મિહિર વિરાનીની ગર્લફ્રેન્ડ ડૉ. મંદિરા કપાડિયા ની ભૂમિકા ભજવી હતી, જેને તુલસીના જીવનમાં ભારે તોફાન લાવ્યું હતું.

    આ સમાચાર પણ વાંચો : Honeymoon in shillong: મોટા પડદે ખુલશે સોનમ રઘુવંશીની બેવફાઈ,રાજા રઘુવંશી હત્યાકાંડ પર બનનારી ફિલ્મ નું નામ થયું ફાઇનલ

    મંદિરા બેદી ફરીથી શોમાં, તુલસી માટે ચિંતાનો વિષય

    મીડિયા રિપોર્ટ અનુસાર, મંદિરા બેદી  ફરીથી નવા પાત્રમાં શોમાં જોવા મળી શકે છે. જો કે, આ અંગે કોઈ અધિકૃત પુષ્ટિ થઈ નથી, પણ ફેન્સમાં ભારે ઉત્સાહ છે. પહેલા સીઝનમાં તેનો રોલ નાનો હતો પણ ખૂબ અસરકારક હતો, અને હવે તેની વાપસી તુલસીના જીવનમાં ફરીથી ઉથલપાથલ લાવી શકે છે.

     

    View this post on Instagram

     

    A post shared by TCX.official (@tellychakkar)


    ‘ક્યુકી 2’ (Kyunki 2) શોની પુનરાગમનથી દર્શકોમાં બાળપણની યાદો તાજી થઈ ગઈ છે. એકતા કપૂરના આ શોનું રિવાઇવલ જૂના શો જેવી જ ભાવનાત્મક અને નાટકીય મોજ સાથે ભરેલું છે. હવે જોવું રહ્યું કે મંદિરાની વાપસી શોમાં કેટલો મોટો ટ્વિસ્ટ લાવે છે.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Kyunki Saas Bhi Kabhi Bahu Thi 2 Review: ફરી ચાલ્યો તુલસી-મિહિરનો જાદુ, શાંતિ નિકેતનમાં ફરી છવાઈ રોનક! જાણો દર્શકો ને કેવી લાગી કયુંકી સાસ ભી કભી બહુ થી 2

    Kyunki Saas Bhi Kabhi Bahu Thi 2 Review: ફરી ચાલ્યો તુલસી-મિહિરનો જાદુ, શાંતિ નિકેતનમાં ફરી છવાઈ રોનક! જાણો દર્શકો ને કેવી લાગી કયુંકી સાસ ભી કભી બહુ થી 2

    News Continuous Bureau | Mumbai

    Kyunki Saas Bhi Kabhi Bahu Thi 2 Review: ટીવી ના ચાહકો ‘ક્યોંકિ સાસ ભી કભી બહુ થી 2’ ના પાછા ફરવાની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા. શો નો પહેલો એપિસોડ ટેલિકાસ્ટ થઈ ચૂક્યો છે. 25 વર્ષ પછી ટીવી પર ‘ક્યોંકિ સાસ ભી કભી બહુ થી’ ની વાપસી થઈ છે અને ફરી એકવાર તુલસી વિરાણીએ શાંતિ નિકેતન ની કમાન સંભાળી છે. ચાલો જાણીએ કે શો  નો પહેલો એપિસોડ જૂની યાદોને તાજી કરવામાં કેટલો સફળ રહ્યો છે.

    આ સમાચાર પણ વાંચો : Sidharth Malhotra: દીકરીના જન્મ પછી મુંબઈ ના પ્રસિદ્ધ સિદ્ધિવિનાયક મંદિરે પહોંચ્યો સિદ્ધાર્થ મલ્હોત્રા, માતા સાથે લીધા બપ્પાના આશીર્વાદ, જુઓ વિડીયો

    નવી પેઢીને સંસ્કાર શીખવવા પાછી ફરી તુલસી 

    ‘ક્યોંકિ સાસ ભી કભી બહુ થી’ ના પહેલા એપિસોડની શરૂઆત થીમ સોન્ગ થી થાય છે. ત્યારબાદ તુલસી વિરાણી  ‘શાંતિ નિકેતન’  માં પ્રવેશ કરે છે. શાંતિ નિકેતન માં તુલસી અને મિહિરની 38મી વેડિંગ એનિવર્સરીની તૈયારીઓ ચાલી રહી હોય છે. આખું ઘર તુલસી અને મિહિરની વેડિંગ એનિવર્સરીના સેલિબ્રેશન માં વ્યસ્ત છે, પરંતુ મિહિર આ ખાસ દિવસને ભૂલી જાય છે.છેલ્લા 25 વર્ષમાં તુલસી વિરાણીના જીવનમાં ઘણા ફેરફારો આવ્યા છે. પરંતુ આ ફેરફારો વચ્ચે પણ તેણે ક્યારેય પોતાના સંસ્કારો પર આંચ આવવા દીધી નથી.

     

    View this post on Instagram

     

    A post shared by StarPlus (@starplus)


    ‘ક્યોંકિ સાસ ભી કભી બહુ થી’  ની બીજી સીઝનમાંથી ઘણા જૂના ચહેરા ગાયબ છે, તો વળી કેટલાક નવા ચહેરા જોવા મળ્યા છે. એપિસોડમાં અંગદ, પરી, ઋતિકની નાની ઝલક જોવા મળે છે.તુલસી અને મિહિર એકવાર ફરી દર્શકોના દિલમાં ઉતરતા જોવા મળ્યા. કુલ મળીને શોનો પહેલો એપિસોડ સારો રહ્યો. એકવાર ફરી તમે ડાઇનિંગ ટેબલ પર બેસીને પરિવાર સાથે શો જોઈ શકો છો.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)