ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો, મુંબઈ 25 જાન્યુઆરી 2021 હજારો ખેડૂતોની સાથે દિલ્હીમાં એક મહિના કરતા વધુ સમયથી આંદોલન કરી રહેલા પંજાબના એક ખેડૂતે…
farmer protest
-
-
દિલ્હીમાં ખેડૂત આંદોલન ચરમસીમા પર છે ત્યારે એક પછી એક ષડયંત્રનો પર્દાફાશ થઈ રહ્યો છે. ગઈકાલે રીક્ષામાથી સંદિગ્ધ પદાર્થ મળ્યો હતો તો…
-
દિલ્હીની સરહદ પર ખેડુતો કેન્દ્ર દ્વારા લાદવામાં આવેલા ત્રણ કૃષિ કાયદાઓનો વિરોધ કરી રહ્યા છે. આ ખેડૂત આંદોલન દરમિયાન 50 થી વધુ ખેડુતોનાં…
-
દેશ
ખેડૂતોને કૃષિ કાયદા પર પ્રસ્તાવ આપીને બરાબરની ફસાઈ ગઈ સરકાર. હવે સરકાર પાસે માત્ર બે જ વિકલ્પ બચ્યા. જાણો વિગત..
સરકાર તરફથી પ્રસ્તાવિત પગલા સંવિધાનની આંટીઘૂંટીમાં ફસાઈ શકે છે. જાણકારોનું કહેવું છે કે જો સરકાર આ દરમિયાન નવા કાયદા પર થોડાક સમય…
-
ખેડૂત આંદોલન દરમિયાન પ્રથમવાર સંયુક્ત મોરચાની બેઠકમાં ખેડૂતોમાં ફૂટ પડી હોવાનું નજરે પડ્યું છે. હરિયાણાના ભારતીય કિસાન યુનિયનના અધ્યક્ષ ગુરનામ ચઢુની પર…
-
દેશ
કેન્દ્ર સરકાર ને જોર કા ઝટકા ધીરે સે લગા. સુપ્રીમનો આદેશ.. કૃષિ કાયદા હાલ પૂરતા સ્થગિત. જાણો કોર્ટમાં શું શું થયું…
ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો, મુંબઈ 12 જાન્યુઆરી 2021 મંગળવારે મોદી સરકારને સુપ્રીમ કોર્ટે જોરદાર ઝટકો આપ્યો. આગામો કોઈ આદેશ ના આવે ત્યાં સુધી…
-
રાજ્ય
મોદી સરકારને ઝટકો : આગામી આદેશ સુધી સુપ્રીમ કોર્ટે કૃષિ કાયદાના અમલ પર લગાવી રોક, 4 સભ્યોની કમિટી બનાવી
સુપ્રીમ કોર્ટે આગામી આદેશ સુધી કેન્દ્ર સરકાર દ્વારા પસાર કરાયેલા ત્રણેય કૃષિ કાયદાઓ પર રોક લગાવી છે. આ મામલો હવે થાળે પાડવા…
-
દેશ
સુપ્રીમ કોર્ટ નું કડક વલણ.- અમે કાયદો લાગૂ નહીં થવા દઈએ : ખેડૂતોને કહ્યું તમે આંદોલન ચાલું રાખી શકો છો, મોદી સરકારની કાઢી ઝાટકણી. જાણો વિગત
ચીફ જસ્ટિસે કહ્યું કે જે રીતે સરકાર આ મામલો સંભાળી રહી છે, તેનાથી અમે નાખુશ છીએ. સરકારની તરફથી અદાલતમાં જણાવવામાં આવ્યું છે…
-
દેશ
કૃષિ કાયદાના સમર્થનમાં સામે આવ્યા અનેક ખેડૂત સંગઠનો. અધધધ… આટલા લાખ ખેડુતોએ સરકાર ને લખાણ માં સમર્થન આપ્યું.
કૃષિ કાયદાના સમર્થનમાં અનેક ખેડૂત સંગઠનો સામે આવ્યા છે. કૃષિમંત્રી નરેન્દ્ર સિંહ તોમરને પ્રતિનિધિ મંડળે 3 લાખ 13 હજાર હસ્તાક્ષર વાળો સમર્થન…
-
દેશ
કિસાન આંદોલન થી દેશ ને દૈનિક કેટલા રુપીયા નું નુકશાન થઈ રહ્યું છે? જાણો અહીં આંકડા. તમે દંગ રહી જશો.
એસોસીએટેડ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી of ઓફ ઇન્ડિયા ના કહેવા પ્રમાણે ખેડૂત આંદોલન થી રોજ 3500 કરોડ રૂપિયાનું નુકસાન થઈ રહ્યું…