News Continuous Bureau | Mumbai દેશની સૌથી મોટી ડોમેસ્ટિક એરલાઇન ઈન્ડિગો માટે છેલ્લા કેટલાક મહિના પડકારજનક રહ્યા છે. પાયલોટની અછત અને ફ્લાઈટ કેન્સલેશનને કારણે એરલાઇનને રેગ્યુલેટર DGCA ની તપાસ અને દંડનો સામનો કરવો પડ્યો હતો. હવે પોતાની બાદશાહત ફરી સ્થાપિત કરવા માટે ઈન્ડિગોએ 1,000 થી વધુ પાયલોટની ભરતી કરવાની જાહેરાત કરી છે. ભારતીય એવિએશન ઇતિહાસના આ સૌથી મોટા રિક્રુટમેન્ટ… Continue reading IndiGo’s Mega Recruitment: હવે ફ્લાઈટ કેન્સલ થવાની ચિંતા છોડો! ઈન્ડિગો 1,000 નવા પાયલોટોની કરશે ભરતી, મુસાફરોને મળશે મોટી રાહત
