Tag: Gandhinagar Capital – Veraval Intercity Express

  • Rail traffic: રાજકોટ મંડળમાં ડબલ ટ્રેકના કાર્યને કારણે રેલ યાતાયાત પ્રભાવિત થશે.

    Rail traffic: રાજકોટ મંડળમાં ડબલ ટ્રેકના કાર્યને કારણે રેલ યાતાયાત પ્રભાવિત થશે.

    News Continuous Bureau | Mumbai 

    Rail traffic: રાજકોટ મંડળના (  Rajkot Mandal ) રાજકોટ-ખાંડેરી-પડધરી સેક્શનમાં ડબલ ટ્રેકના કાર્ય માટે 9 જૂનથી 29 જૂન, 2024 સુધી બ્લોક લેવામાં આવશે, જેના કારણે અમદાવાદ મંડળમાંથી ( Ahmedabad Mandal  ) ચાલતી/પસાર થતી કેટલીક ટ્રેનો પ્રભાવિત થશે. આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે. 

    સંપૂર્ણ પણે રદ ટ્રેનો

    1. 26 જૂન થી 29 જૂન 2024 સુધી ટ્રેન નંબર 19119 ગાંધીનગર કેપિટલ-વેરાવળ ઇન્ટરસિટી ( Gandhinagar Capital-Veraval Intercity Express ) રદ રહેશે.
    2. 25 જૂનથી 28 જૂન 2024 સુધી ટ્રેન નંબર 19120 વેરાવળ-ગાંધીનગર કેપિટલ ઇન્ટરસિટી રદ રહેશે.

    Rail traffic: આંશિક રીતે રદ થવાવાળી ટ્રેનો ( Express Train ) :

    1. 09 જૂન થી 27 જૂન 2024 સુધી ટ્રેન નંબર 22959 વડોદરા-જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ વડોદરા થી સુરેન્દ્રનગર વચ્ચે દોડશે અને આ ટ્રેન સુરેન્દ્રનગર-જામનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
    2. 10 જૂન થી 28 જૂન 2024 સુધી ટ્રેન નંબર 22960 જામનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ સુરેન્દ્રનગર થી વડોદરા વચ્ચે દોડશે અને આ ટ્રેન જામનગર-સુરેન્દ્રનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
    3. 23 જૂન, 2024 ના રોજ, બરૌનીથી ચાલતી ટ્રેન નંબર 09570 બરૌની-રાજકોટ સ્પેશિયલ સુરેન્દ્રનગર સ્ટેશન પર સૉર્ટ ટર્મિનેટ (સમાપ્ત) થશે અને આ ટ્રેન સુરેન્દ્રનગર-રાજકોટ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
    4. 28 જૂન 2024 ની ટ્રેન નંબર 09569 રાજકોટ-બરૌની સ્પેશિયલ સુરેન્દ્રનગરથી સૉર્ટ ઓરિજિનેટ (પ્રારંભ) થશે અને આ ટ્રેન રાજકોટ-સુરેન્દ્રનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
    5. 24 જૂન, 2024 ના રોજ, રીવા થી ચાલતી ટ્રેન નંબર 22938 રીવા-રાજકોટ એક્સપ્રેસ સુરેન્દ્રનગર સ્ટેશન પર સૉર્ટ ટર્મિનેટ (સમાપ્ત) થશે અને આ ટ્રેન સુરેન્દ્રનગર-રાજકોટ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
    6. 27 જૂન 2024 ની ટ્રેન નંબર 20913 રાજકોટ-દિલ્હી સરાય રોહિલા એક્સપ્રેસ સુરેન્દ્રનગરથી સૉર્ટ ઓરિજિનેટ (પ્રારંભ) થશે અને આ ટ્રેન રાજકોટ-સુરેન્દ્રનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે. 
    7. 25 જૂન, 2024 ના રોજ, જડચર્લા થી ચાલતી ટ્રેન નંબર 09576 જડચર્લા-રાજકોટ સ્પેશિયલ વાંકાનેર સ્ટેશન પર સૉર્ટ ટર્મિનેટ (સમાપ્ત) થશે અને આ ટ્રેન વાંકાનેર-રાજકોટ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
    8. 24 અને 25 જૂન 2024ના રોજ, સિકંદરાબાદથી ચાલતી ટ્રેન નંબર 22718 સિકંદરાબાદ-રાજકોટ એક્સપ્રેસને વાંકાનેર સ્ટેશન પર સૉર્ટ ટર્મિનેટ (સમાપ્ત) થશે અને આ ટ્રેન વાંકાનેર-રાજકોટ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
    9. 26 અને 27 જૂન 2024ની ટ્રેન નંબર 22717 રાજકોટ-સિકંદરાબાદ એક્સપ્રેસ વાંકાનેરથી સૉર્ટ ઓરિજિનેટ (પ્રારંભ) થશે અને આ ટ્રેન રાજકોટ-વાંકાનેર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
    10. 24 જૂન, 2024 ના રોજ, બાંદ્રા ટર્મિનસથી ચાલતી ટ્રેન નંબર 22923 બાંદ્રા ટર્મિનસ-જામનગર હમસફર એક્સપ્રેસને સુરેન્દ્રનગર સ્ટેશન પર સૉર્ટ ટર્મિનેટ (સમાપ્ત) થશે અને આ ટ્રેન સુરેન્દ્રનગર-જામનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
    11. 25 જૂન, 2024 ના રોજ, ટ્રેન નંબર 22924 જામનગર-બાંદ્રા ટર્મિનસ હમસફર એક્સપ્રેસ સુરેન્દ્રનગરથી સૉર્ટ ઓરિજિનેટ (પ્રારંભ) થશે અને આ ટ્રેન જામનગર-સુરેન્દ્રનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

    Rail traffic: રિશેડ્યૂલ થવાવાળી ટ્રેનો:

    1. 13 જૂન 2024ની ટ્રેન નંબર 22969 ઓખા-વારાણસી એક્સપ્રેસ ઓખાથી 2 કલાક 40 મિનિટના વિલંબ સાથે 16.45 કલાકે પ્રસ્થાન કરશે.
    2. 21 જૂન 2024ની ટ્રેન નંબર 15635 ઓખા-ગુવાહાટી એક્સપ્રેસ ઓખા થી 4 કલાકના વિલંબ સાથે 16.15 કલાકે પ્રસ્થાન કરશે.
    3. 26 જૂન 2024 ની ટ્રેન નંબર 11463 વેરાવળ-જબલપુર એક્સપ્રેસ વેરાવળ થી 2 કલાક 30 મિનિટના વિલંબ સાથે 12.35 કલાકે પ્રસ્થાન કરશે.
    4. 26 જૂન 2024ની ટ્રેન નંબર 19218 વેરાવળ બાંદ્રા સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ વેરાવળથી 1 કલાક 30 મિનિટના વિલંબ સાથે 13.20 કલાકે પ્રસ્થાન કરશે.
    5. 24 જૂન 2024 ની ટ્રેન નંબર 16334 તિરુવનંતપુરમ-વેરાવળ એક્સપ્રેસ તિરુવનંતપુરમથી 6 કલાકના વિલંબ સાથે 21.45 કલાકે પ્રસ્થાન કરશે.
    6. 25 જૂન 2024 ની ટ્રેન નંબર 19320 ઈન્દોર-વેરાવળ મહામના એક્સપ્રેસ ઈન્દોરથી 5 કલાકના વિલંબ સાથે તારીખ 26.06.2024ના રોજ 03.20 કલાકે પ્રસ્થાન કરશે.
    7. 25 જૂન 2024 ની ટ્રેન નંબર 11464 જબલપુર-વેરાવળ એક્સપ્રેસ જબલપુર થી 4 કલાકના વિલંબ સાથે 18.00 કલાકે પ્રસ્થાન કરશે.

    આ સમાચાર પણ વાંચો:  Lok Sabha Elections 2024 : રાયબરેલી કે વાયનાડ? રાહુલ ગાંધી કઈ સીટ છોડશે; અટકળો તેજ; જાણો ક્યારે લેશે નિર્ણય?

    Rail traffic: માર્ગ માં રેગુલેટ (લેટ) થવાવાળી ટ્રેનો:

    1. ટ્રેન નંબર 22925 અમદાવાદ-ઓખા વંદે ભારત એક્સપ્રેસ માર્ગમાં તારીખ 09.06.2024ના રોજ 1 કલાક 55 મિનિટ, 10.06.2024ના રોજ 1 કલાક 55 મિનિટ, 15.06.2024ના રોજ 10 મિનિટ અને 19.06.2024ના રોજ 55 મિનિટ રેગુલેટ કરવામાં આવશે.
    2. તારીખ 08.06.2024 ના રોજ નાહરલગુન થી ચાલતી ટ્રેન નંબર 09526 નાહરલગુન -હાપા સ્પેશલ ને માર્ગમાં 1 કલાક રેગુલેટ કરવામાં આવશે.
    3. તારીખ 11.06.2024 ના રોજ જામનગરથી ચાલતી ટ્રેન નંબર 22924 જામનગર-બાંદ્રા હમસફર એક્સપ્રેસને માર્ગમાં 20 મિનિટ રેગુલેટ કરવામાં આવશે.
    4. ટ્રેન નંબર 12268 હાપા-મુંબઈ સેન્ટ્રલ દુરંતો એક્સપ્રેસ માર્ગમાં 11.06.2024, 12.06.2024, 13.06.2024 અને 15.06.2024ના રોજ 20 મિનિટ રેગુલેટ કરવામાં આવશે.
    5. તારીખ 19.06.2024ના રોજ ગુવાહાટીથી ચાલતી ટ્રેન નંબર 15636 ગુવાહાટી-ઓખા એક્સપ્રેસને માર્ગમાં 4 કલાક રેગુલેટ કરવામાં આવશે.
    6. તારીખ 19.06.2024 ના રોજ સિકંદરાબાદથી ચાલતી ટ્રેન નંબર 20967 સિકંદરાબાદ-પોરબંદર એક્સપ્રેસને માર્ગમાં 1 કલાક અને 20 મિનિટ રેગુલેટ કરવામાં આવશે.
    7. તારીખ 20.06.2024 ના રોજ ઓખાથી ચાલતી ટ્રેન નંબર 22969 ઓખા-વારાણસી એક્સપ્રેસને માર્ગમાં 20 મિનિટ રેગુલેટ કરવામાં આવશે.
    8. તારીખ 23.06.2024 ના રોજ શ્રી માતા વૈષ્ણો દેવી કટરાથી ચાલતી ટ્રેન નંબર 12478 શ્રી માતા વૈષ્ણો દેવી કટરા-જામનગર એક્સપ્રેસને માર્ગમાં 3 કલાક રેગુલેટ કરવામાં આવશે.
    9. તારીખ 24.06.2024 ના રોજ શ્રી માતા વૈષ્ણો દેવી કટરાથી ચાલતી ટ્રેન નંબર 12476 શ્રી માતા વૈષ્ણો દેવી કટરા-હાપા એક્સપ્રેસને માર્ગમાં 3 કલાક રેગુલેટ કરવામાં આવશે.

    રેલવે મુસાફરોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને તેમની મુસાફરી શરૂ કરે અને ટ્રેનની પરિચાલન સંબંધિત નવીનતમ અપડેટ્સ ની જાણકારી માટે www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરે.

    Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

    આ સમાચાર પણ વાંચો: Today’s Horoscope : આજે ૦૯ જૂન ૨૦૨૪, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

  • Express Train : ગાંધીનગર-વેરાવળ ઇન્ટરસિટી એક્સપ્રેસ અને સોમનાથ એક્સપ્રેસના સંચાલન સમયમાં આંશિક ફેરફાર

    Express Train : ગાંધીનગર-વેરાવળ ઇન્ટરસિટી એક્સપ્રેસ અને સોમનાથ એક્સપ્રેસના સંચાલન સમયમાં આંશિક ફેરફાર

    News Continuous Bureau | Mumbai

    Express Train : પશ્ચિમ રેલવે ( Western Railway ) દ્વારા મુસાફરોની સુવિધા અને ટ્રેનોના સમય પાલનમાં વધુ સુધારો કરવા માટે 15 મે 2024થી ગાંધીનગર કેપિટલ-વેરાવળ સોમનાથ એક્સપ્રેસ અને ગાંધીનગર-વેરાવળ ઇન્ટરસિટી એક્સપ્રેસ ટ્રેનોના આગમન અને પ્રસ્થાનના સમયમાં આંશિક ફેરફારો કરાયા છે જેની વિગતો નીચે મુજબ છે:-  

    Express Train : ટ્રેન નંબર 22957 ગાંધીનગર કેપિટલ – વેરાવળ સોમનાથ એક્સપ્રેસ 

     ટ્રેન નંબર 22957 ગાંધીનગર કેપિટલ – વેરાવળ સોમનાથ એક્સપ્રેસ ( Gandhinagar Capital – Veraval Somnath Express ) ગાંધીનગરથી ( Gandhinagar  ) વર્તમાન નિર્ધારિત સમય 21:55 કલાકના સ્થાને 21:45 કલાકે (10 મિનિટ વહેલા) પ્રસ્થાન કરશે અને 22.08/22.10 કલાકે ચાંદલોડિયા બી, 22.56/22.58 કલાકે વિરમગામ અને 05:45 કલાકે વેરાવળ પહોંચશે.

    Express Train :ટ્રેન નંબર 19119 ગાંધીનગર કેપિટલ – વેરાવળ ઇન્ટરસિટી એક્સપ્રેસ

    ટ્રેન નંબર 19119 ગાંધીનગર કેપિટલ – વેરાવળ ઇન્ટરસિટી એક્સપ્રેસ  ( Gandhinagar Capital – Veraval Intercity Express ) ગાંધીનગરથી વર્તમાન નિર્ધારિત સમય 10:35 કલાકના સ્થાને 10:30 કલાકે (05 મિનિટ વહેલા) ઉપડશે. અન્ય તમામ સ્ટેશનો પર આગમન અને પ્રસ્થાનનો સમય યથાવત રહેશે. 

    આ સમાચાર પણ વાંચો:   MDoNER : MDoNERએ વિજ્ઞાન ભવન એનેક્સી, નવી દિલ્હી ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ-2024 માટે કાઉન્ટડાઉનનું આયોજન કર્યું

    Express Train :ટ્રેન નંબર 22958 વેરાવળ-ગાંધીનગર સોમનાથ એક્સપ્રેસ 

    ટ્રેન નંબર 22958 વેરાવળ-ગાંધીનગર સોમનાથ એક્સપ્રેસ (  Veraval-Gandhinagar Somnath Express ) વેરાવળથી તેના નિર્ધારિત સમયે 21:50 કલાકે પ્રસ્થાન કરશે તથા વિરમગામ 04:21/04:23 કલાકના સ્થાને 04:05/04:07 કલાકે, ચાંદલોડિયા બી 05:10/05:12 કલાકના સ્થાને 04:50/04:52 કલાકે તથા ગાંધીનગર 05:55 કલાકના સ્થાને 05:40 કલાકે પહોંચશે.

    ટ્રેનના સંચાલન સમય, સ્ટોપ અને સંરચના વિશે વિગતવાર માહિતી માટે, મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

    Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.