દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 41,806 કેસ નોંધાયા છે. 24 કલાકમાં 581નાં મૃત્યુ થયાં, જ્યારે અત્યાર સુધીમાં કુલ 4,11,989નાં મૃત્યુ થયાં છે.…
india
-
-
ખેલ વિશ્વ
ક્રિકેટપ્રેમીઓ માટે ખરાબ સમાચાર : ઇંગ્લેન્ડ બાદ હવે ભારતીય ટીમ આવી કોરોનાની ઝપેટમાં, આટલા ખેલાડીઓ થયા કોરોનાગ્રસ્ત
ઈંગ્લેન્ડ સામે 4 ઓગસ્ટથી શરૂ થનારી ટેસ્ટ સિરીઝ પહેલા ભારતીય ક્રિકેટ ટીમની મુશ્કેલીઓ વધી ગઈ છે ઈંગ્લેન્ડ પ્રવાસ પર ગયેલી ટીમ…
-
ખેલ વિશ્વ
સારા સમાચાર : ભારતને મળ્યું આ ચેમ્પિયનશિપનું યજમાન પદ, વર્ષ 2009 પછી પહેલી વાર થશે આવું ; જાણો વિગતે
વર્લ્ડ બેડમિંટન ફેડરેશન દ્વારા તેના શેડ્યૂલમાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે જે અંતર્ગત ભારત 2026 માં વર્લ્ડ બેડમિંટન ચેમ્પિયનશીપનું આયોજન કરશે. બીડબ્લ્યુએફએ…
-
દેશ
ભારતમાં કોરોનાના દૈનિક કેસમાં ઉતાર-ચડાવ યથાવત, છેલ્લા 24 કલાકમાં આટલા હજાર નવા કેસ આવ્યા સામે ; જાણો આજના તાજા આંકડા
દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 38,792 કેસ નોંધાયા છે. 24 કલાકમાં 624નાં મૃત્યુ થયાં, જ્યારે અત્યાર સુધીમાં કુલ 4,11,408નાં મૃત્યુ થયાં છે.…
-
દેશ
આ મહિનાથી ભારતમાં SII શરૂ કરશે રશિયાની સ્પુતનિક વેક્સિનનું ઉત્પાદન, દર વર્ષે બનાવાશે આટલા કરોડ ડોઝ ; જાણો વિગતે
કોરોના મહામારી પર સંપૂર્ણ નિયંત્રણ મેળવવા માટે દેશભરમાં કોરોના રસીકરણ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. વેક્સિનના રશિયાના નિર્માતા રશિયન ડાયરેક્ટર ઇન્વેસ્ટમેન્ટ ફંડ…
-
વેપાર-વાણિજ્ય
અરરર!!! કોરોના ને કારણે લોકોની આર્થિક કરોડરજ્જુ તૂટી ગઈ.. લોકો ઝવેરી બજારમાં સોનું વેચવા નીકળી પડ્યા… જાણો વિગત
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, 13 જુલાઈ, 2021 મંગળવાર સંઘરેલો સાપ કામ આવે, એવું જ કંઈ સંઘરેલું બાપ-દાદાના જમાનાનું સોનું…
-
ખેલ વિશ્વ
1983 વિશ્વકપમાં ધુંઆધાર પ્રદર્શન કરનારા આ ક્રિકેટરનું હાર્ટ એટેકથી થયું નિધન, વિશ્વ વિજેતા ટીમ ઇન્ડિયાનો રહ્યાં છે મહત્વપૂર્ણ હિસ્સો
પૂર્વ ભારતીય મધ્યક્રમ બેટ્સમેન યશપાલ શર્માનું મંગળવારે હાર્ટ અટેકના કારણે નિધન થયું છે. પારિવારિક સૂત્રોએ તેમના નિધનની જાણકારી આપી. યશપાલ શર્મા 1983માં…
-
દેશ
ચિંતાજનક સમાચાર. દેશમાં 27 દિવસ બાદ ફરી નોંધાયા 2 હજારથી વધારે મોત, છેલ્લા 24 કલાકમાં આવ્યા આટલા હજાર નવા કેસ ; જાણો આજના તાજા આંકડા
દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 31,443 કેસ નોંધાયા છે. 24 કલાકમાં 2,020નાં મૃત્યુ થયાં, જ્યારે અત્યાર સુધીમાં કુલ 4,10,784નાં મૃત્યુ થયાં છે.…
-
દેશ
ખતરાની ઘંટી વાગી ગઈ!! શું દેશમાં શરૂ થઈ ચૂકી છે કોરોનાની ત્રીજી લહેર? દેશના વરિષ્ઠ વૈજ્ઞાનિકે કર્યો આ ચિંતાજનક દાવો ; જાણો વિગતે
કોરોનાની બીજી લહેર બાદ દેશવાસીઓ માંડ રાહતના શ્વાસ લઇ રહ્યા છે. ત્યારે હૈદરાબાદ વિશ્વવિધાલયના પ્રતિ કુલપતિ રહી ચૂકેલા એક ભૌતિકશાસ્ત્રીએ ત્રીજી લહેરને…
-
દેશ
સારા સમાચાર: ભારતમાં અત્યાર સુધીમાં ત્રણ કરોડથી વધુ લોકોએ કોરોનાને આપી માત, જાણો છેલ્લા 24 કલાકમાં કેટલા નવા કેસ નોંધાયા
દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 37,154 કેસ નોંધાયા છે. 24 કલાકમાં 724નાં મૃત્યુ થયાં, જ્યારે અત્યાર સુધીમાં કુલ 4,08,764નાં મૃત્યુ થયાં છે.…