દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 39,361 કેસ નોંધાયા છે. 24 કલાકમાં 416નાં મૃત્યુ થયાં, જ્યારે અત્યાર સુધીમાં કુલ 4,20,967નાં મૃત્યુ થયાં છે. …
india
-
-
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, ૨૪ જુલાઈ, ૨૦૨૧ શનિવાર શી જિનપિંગે ચીનનું રાષ્ટ્રપતિપદ સંભાળ્યા પછી પહેલીવાર તિબેટ પહોંચ્યા છે. લદ્દાખમાં ભારત સાથે ચાલી …
-
ખેલ વિશ્વ
ટોક્યો ઓલિમ્પિક્સમાં ભારતના ખાતામાં પહેલો મૅડલ, વેઇટલિફ્ટીંગમાં આ ખેલાડીએ કર્યો કમાલ ; જીત્યો સિલ્વર મેડલ
ટોક્યો ઓલિમ્પિક્સના પહેલા જ દિવસે ભારત મેડલ સૂચિમાં પોતાનું ખાતું ખોલવામાં સફળ રહ્યું છે. મીરાબાઈ ચાનુએ વેઇટ લિફ્ટિંગમાં મહિલાઓના 49 કિલો વર્ગમાં …
-
દેશ
ત્રીજી લહેરના એંધાણ? દેશમાં કોરોનાના નવા કેસ અને મૃત્યુઆંકમાં નોંધપાત્ર વધારો, છેલ્લા 24 કલાકમાં આવ્યા આટલા નવા કેસ ; જાણો આજના નવા આંકડા
દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 39,097 કેસ નોંધાયા છે. 24 કલાકમાં 546નાં મૃત્યુ થયાં, જ્યારે અત્યાર સુધીમાં કુલ 4,20,016 નાં મૃત્યુ થયાં …
-
દેશ
અમેરિકાના આ અહેવાલે દેશને આપ્યો ઝટકો, કહ્યું- ભારત વેપાર કરવા માટે એક પડકારજનક સ્થળ ; જાણો વિગતે
ભારતે ભલે વર્લ્ડ બેંકની ‘ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસ રેન્કિંગ’માં વધુ સારું સ્થાન મેળવવામાં સફળ રહ્યું હોય, પરંતુ અમેરિકન વિદેશ વિભાગ દ્વારા જારી …
-
દેશ
દેશમાં કોરોનાથી મળી આંશિક રાહત, છેલ્લા 24 કલાકમાં 35 હજાર નવા કેસ આવ્યા સામે ; જાણો આજના તાજા આંકડા
દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 35,342 કેસ નોંધાયા છે. 24 કલાકમાં 483નાં મૃત્યુ થયાં, જ્યારે અત્યાર સુધીમાં કુલ 4,19,470નાં મૃત્યુ થયાં છે. …
-
દેશ
ભારતીય વાયુસેનાની તાકાત માં થયો વધારો, ભારત-ચીન તણાવ વચ્ચે ફ્રાન્સથી આટલા રાફેલ વિમાન ભારત પહોંચ્યા ; જાણો વિગતે
રાફેલ યુદ્ધ વિમાનોનો સાતમો જથ્થમાં વધુ ત્રણ વિમાન ફ્રાંસથી ઉડાન ભરીને 8,000 કિલોમીટરનું અંતર કાપીને ભારત પહોંચ્યા છે. ફ્રાંસથી આવેલા આ વિમાનોને …
-
દેશ
ક્રૂડ તેલના ભાવમાં ઘટાડો થવાનાં એંધાણ : વર્ષના અંત સુધીમાં બજારમાં 20 લાખ બૅરલ વધારાનું ક્રૂડ ઑઇલ ઠલવાશે, ભાવ એનો પ્રતિસાદ આપશે; જાણો વિગત
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, 22 જુલાઈ, 2021 ગુરુવાર વૈશ્વિક સ્તરે ક્રૂડ ઑઇલના ભાવમાં થતી વટઘટની અસર ભારતમાં પણ વર્તાઈ રહી છે. હાલ …
-
દેશ
ભારતમાં કોરોનાથી મૃત્યુ પામનાર દર્દીના આંકડા માં ઉતાર ચડાવ જારી, છેલ્લા 24 કલાકમાં આટલા લોકોના નિપજ્યા મોત ; જાણો આજે કેટલા નવા કેસ આવ્યા સામે
દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 41,383 કેસ નોંધાયા છે. 24 કલાકમાં 507નાં મૃત્યુ થયાં, જ્યારે અત્યાર સુધીમાં કુલ 4,18,987નાં મૃત્યુ થયાં છે. …
-
દેશ
ચોંકાવનારો ખુલાસો : ભારતમાં અત્યાર સુધીમાં કોરોનાથી લગભગ 50 લાખ મોત, આઝાદી બાદ આ સૌથી મોટો આંકડો, જાણો કોણે કર્યો આ દાવો
કોરોનાની ત્રીજી લહેરની શક્યતાનું સંકટનો સામનો કરી રહ્યું છે ભારત બીજી લહેરમાં કોરોનાનું વિકરાળ રુપ જોઈ ચૂક્યું છે. ભારતમાં ભલે સરકારી આંકડાના …