ચીને ભારતની સરહદ પર થી ૧૦,૦૦૦ સૈનિકોને પાછા બોલાવ્યાં. આ તમામ સૈનિકો હવે લાઇન ઓફ કન્ટ્રોલ થી 100 કિલોમીટર ચીનની તરફ જઇ …
india
-
-
નેપાળના વડાપ્રધાન કે પી શર્મા ઓલી એ કહ્યું છે કે તે ભારત સાથે ચર્ચા ના માધ્યમથી કાલાપાની વિસ્તાર પાછો મેળવશે. નેશનલ એસેમ્બ્લી …
-
ભારતમાં છેલ્લા 24 કલાકમાં 16,311 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 161 દર્દીઓના મોત થયા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને …
-
કોરોના સંકટને કારણે ભારત સરકારનો નિર્ણય, ઈતિહાસમાં પહેલીવાર બજેટ પેપર પ્રિન્ટ થશે નહીં. 1947 બાદ પહેલીવાર બજેટ પેપર પ્રિન્ટ કરવામાં નહિ આવે, …
-
દેશમાં 24 કલાકમાં 18,222 કોરોનાના નવા કેસ. 24 કલાકમાં 228 ના મૃત્યુ; કુલ 1,50,798 ના મૃત્યુ. દેશમાં કોરોનાના કુલ 1,04,31,639 કેસ. 24 …
-
કોરોના વેક્સીનને મંજૂરી મળ્યા બાદ સરકારે ટ્રાન્સપોર્ટેશનની તૈયારીઓ પણ પૂરી કરી દીધી છે. સરકારે હવાઇ માર્ગથી વેક્સીનના ટ્રાન્સપોર્ટેશનને લઈ પૂરો પ્લાન તૈયાર …
-
દેશ
સાવધાન!! કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધને કોરોના વેક્સીન એપને લઈને આપી ચેતવણી, ક્યાંક તમે તો ડાઉનલોડ નથી કરીને આ એપ?
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધન દ્વારા કો-વિન એપને લઈને ચેતવણી જારી કરવામાં આવી છે. મંત્રીએ જણાવ્યું કે ગૂગલ પ્લે સ્ટોર પર CoWIN …
-
દેશમાં છેલ્લા 24 કલાકમાં 20,346 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 222 દર્દીઓ ના મોત થયા છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 1,03,95,278 …
-
કોરોના વાયરસ રસીકરણ માટે બીજુ ડ્રાય રન દેશના તમામ જિલ્લામાં આવતીકાલે એટલે કે 8 જાન્યુઆરીના રોજ થશે. આ ડ્રાય રનમાં રસીકરણ …
-
દેશ
બ્રિટન બાદ ભારતમાં કોરોના વાયરસ ના નવા સ્ટ્રેન નો પ્રકોપ વધ્યો. માત્ર એક દિવસમાં આટલા નવા કેસ નોંધાયા. જાણો વિગત
બ્રિટન બાદ હવે ભારતમાં પણ દેશમાં કોરોના વાયરસના યૂકે સ્ટ્રેન ઝડપથી ફેલાઇ રહ્યો છે. દેશમાં કોરોના વાયરસના નવા સ્ટ્રેનના કુલ દર્દીઓની સંખ્યા …