ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો, મુંબઈ 16 જાન્યુઆરી 2021 આજે સવારે પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ દેશમાં કોરોના રસીકરણ અભિયાનની શરૂઆત કરાવી. સૌથી પહેલાં પ્રધાનમંત્રી મોદીએ …
india
-
-
દેશ
ભારતને ટૂંક સમયમાં જ મળશે વધુ એક કોરોના રસી, આ કોરોના વેક્સીન ના ત્રીજા તબક્કાના ક્લિનિકલ ટ્રાયલને મળી મંજૂરી. જાણો વિગતે
ભારતમાં આજથી દુનિયાની સૌથી મોટી વેક્સીનેશન ડ્રાઇવ શરુ થવા જઇ રહી છે. ત્યારે વધુ એક કોરોના વેક્સીનને લઈને સારા સમાચાર સામે આવ્યા …
-
દેશ
કોરોનાની વેક્સિન સલામત છે, અફવાઓમાં ભેરવાશો નહીં.. કેન્દ્ર સરકારની કેવી તૈયારીઓ છે તે વાંચો અહીં..
ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો, મુંબઈ 16 જાન્યુઆરી 2021 કોરોનાની રસીને લઈ વિવિધ પ્રકારની અફવાઓ ઉડી રહી છે. જેને લઈને વડાપ્રધાન અને કેન્દ્રીય સ્વાસ્થ્ય …
-
દેશ
દેશમાં કોરોના હાંફી રહ્યો છે, કોરોનાના નવા કેસ કરતા કોરોનાથી સ્વસ્થ થનારા દર્દીઓ વધારે.. જાણો તાજા આંકડા અહીં…
દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં 15,158 કેસ નોંધાયા અને 175 લોકોનાં મોત નીપજ્યા છે અત્યાર સુધીમાં દેશમાં 1,05,42,841 લોકો કોરોના થી સંક્રમિત થઈ …
-
ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો, મુંબઈ 15 જાન્યુઆરી 2021 આખરે જેની બહુ રાહ જોવાતી હતી તે કોરોના વાયરસ સામેની લડતમાં ઉપયોગી રસી આવી ગઈ …
-
દેશ
ભારતમાં કોરોના નો કહેર યથાવત્:દેશ માં કોરોના દર્દીઓ ની સંખ્યા 1 કરોડ અને 5 લાખ ને પાર. છેલ્લા ૨૪ કલાકમાં કોરોના ના આટલા નવા કેસ નોંધાયા. જાણો વિગતે
દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં 16,946 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 198 દર્દીઓ ના મૃત્યુ થયા છે. અત્યાર સુધીમાં 10,512,093 લોકો કોરોનાથી …
-
મુંબઈ
કોરોના અપડેટ: મુંબઈ શહેરમાં કોરોના નો આંકડો 3 લાખ ને વટાવી ગયો.. છેલ્લા 24 કલાકમાં આટલા નવા કોરોના કેસ નોંધાયા.. જાણો તાજા આંકડા અહીં
મુંબઈ શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં 675 કોરોના નવા કેસ નોંધાયા છે અને 12 દર્દીઓ ના મૃત્યુ થયા છે. અત્યાર સુધીમાં 300,474 લોકો …
-
દેશ
દેશમાં એક દિવસની આંશિક રાહત બાદ ફરી કોરોના કેસમાં વધારો. છેલ્લા 24 કલાકમાં નોંધાયા આટલા કોરોનાના નવા કેસ. જાણો લેટેસ્ટ આંકડા અહીં.
દેશમાં છેલ્લા 24 કલાકમાં 15,968 કેસ નોંધાયા, 202 લોકોનાં મોત નીપજ્યા. અત્યાર સુધીમાં 1,04,95,147 લોકો કોરોનાથી સંક્રમિત થઈ ચુક્યા છે. છેલ્લા 24 …
-
આંતરરાષ્ટ્રીય
વાહ. સો ચુહે ખાકર બિલ્લી હજ કો ચલી. જે ધાર્મિક વિવિધતા નો લાભ ઉઠાવી બ્રીટને ભારત ને ગુલામ બનાવ્યું. તેની સંસદે ભારત ના ધાર્મિકતા મુદ્દે વખાણ કર્યા. જાણો વિગત..
બ્રિટનની સંસદમાં ચર્ચા દરમિયાન કહેવામાં આવ્યું કે બહુસંખ્યક હિન્દુઓની ભારે સંખ્યા હોવા છતાં ભારતમાં ધાર્મિક વિવિધતા વખાણવા લાયક છે. ચર્ચામાં જોઈન્ટ વૈશ્વિક …
-
ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો, મુંબઈ 12 જાન્યુઆરી 2021 કોરોનાની મહામારી વચ્ચે આ વખતે બ્રિટનની અંદર ઉદ્બવેલા નવા કોરોના સ્ટ્રેઇન અને પછી સંક્ર્મણની પરિસ્થિતિને …