News Continuous Bureau | Mumbai ઓડિશાના બાલાસોરમાં ભયાનક ટ્રેન દુર્ઘટનાનું મુખ્ય કારણ ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકિંગમાં ખામી હોવાનું માનવામાં આવે છે. રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે રેલ્વે સુરક્ષા કમિશનરે આ મામલાની તપાસ કરી છે. ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકિંગમાં ફેરફારને કારણે આ અકસ્માત થયો હતો. તેમણે કહ્યું છે કે અકસ્માત માટે જવાબદાર લોકોની ઓળખ કરી લેવામાં આવી છે અને તેમની સામે… Continue reading સમજો- ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકિંગ સિસ્ટમ શું છે, જેમાં બાલાસોર ટ્રેન દુર્ઘટનાને કારણે થઈ હતી
Tag: interlocking
રેલ યાત્રી કૃપયા ધ્યાન દે- દહાણુ રોડ યાર્ડમાં નોન ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકિંગ કામને પગલે એક-બે નહીં પણ આટલી બધી ટ્રેનો આંશિક રીતે રદ- મુસાફરી કરતા પહેલા ચેક કરો લિસ્ટ
News Continuous Bureau | Mumbai મહારાષ્ટ્ર(Maharashtra)ના દહાણુ રોડ(Dahanu Road) પરથી પસાર થતા રેલ્વે મુસાફરો માટે એક મોટા સમાચાર છે. દહાણુ રોડ યાર્ડ(Dahanu road Yard)માં ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકીંગમાં સિગ્નલ ગિયર(Signal gear in electronic interlocking) બદલવા માટે શનિવાર, 8 ઓક્ટોબર 2022ના રોજ 13.00 કલાકે અને રવિવાર, 9 ઓક્ટોબર 2022ના રોજ સવારે 08.00 કલાકથી 16.00 કલાક સુધી નૉન-ઇન્ટરલોકિંગ(Non Interlocking) કાર્ય હાથ ધરવામાં… Continue reading રેલ યાત્રી કૃપયા ધ્યાન દે- દહાણુ રોડ યાર્ડમાં નોન ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકિંગ કામને પગલે એક-બે નહીં પણ આટલી બધી ટ્રેનો આંશિક રીતે રદ- મુસાફરી કરતા પહેલા ચેક કરો લિસ્ટ
યાત્રી કૃપયા ધ્યાન દે.. પશ્ચિમ રેલવેની મુંબઈથી ઉત્તર ભારત જતી અમુક ટ્રેનો રદ આ કારણથી થશે રદ, આ ટ્રેનોના શેડ્યુલ બદલાયા.. જાણો અહીં ટ્રેનની વિગત..
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો, મુંબઈ, 07 માર્ચ, 2022, સોમવાર, પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનના સિંધાવદર સ્ટેશન પર ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકિંગ કામ કરવામાં આવવાનું છે. તેને કારણે પશ્ચિમ રેલવેની ગુજરાત તથા ઉત્તર ભારત જતી અમુક ટ્રેનો સંપૂર્ણપણે તો અમુક ટ્રેન આંશિક રીતે રદ કરવામાં આવી છે. તો અમુક ટ્રેનના શેડ્યૂલ ફરી જાહેર કરવામાં આવ્યા છે. પશ્ચિમ રેલ્વેના… Continue reading યાત્રી કૃપયા ધ્યાન દે.. પશ્ચિમ રેલવેની મુંબઈથી ઉત્તર ભારત જતી અમુક ટ્રેનો રદ આ કારણથી થશે રદ, આ ટ્રેનોના શેડ્યુલ બદલાયા.. જાણો અહીં ટ્રેનની વિગત..
સાવધાનઃ રેલવેના ઈન્ટરલોકિંગના કામને કારણે આ રાજયોમાં જતી ટ્રેનોને થશે અસર જાણો વિગત
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ,12 જાન્યુઆરી 2022 બુધવાર. દક્ષિણ પૂર્વ મધ્ય રેલવેના બિલાસપુર ડિવિઝનના છુલહામાં ત્રીજી લાઇનની કનેક્ટિવિટી ચાલુ કરવા માટે નૉન ઇન્ટરલોકિંગ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. આ કામ જૈઠારી-છુલહા વચ્ચે હશે. આ કામને કારણે દેશના પૂર્વ વિસ્તારમાં જતી અનેક ટ્રેનોના ટાઈમટેબલને અસર થવાની શકયતા છે. પશ્ચિમ રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી શ્રી સુમિત ઠાકુર દ્વારા… Continue reading સાવધાનઃ રેલવેના ઈન્ટરલોકિંગના કામને કારણે આ રાજયોમાં જતી ટ્રેનોને થશે અસર જાણો વિગત
