News Continuous Bureau | Mumbai બોલિવૂડ નો ખેલાડી એટલે કે અક્ષય કુમારને ભગવાનમાં ઘણી શ્રદ્ધા છે. આવી સ્થિતિમાં, જ્યારે પણ તેને તક મળે છે, …
kedarnath
-
-
Main Postરાજ્ય
હર- હર શંભુ, કેદાર ધામની ટોચ પર સજાવાશે સુવર્ણ કળશ, મહારાષ્ટ્ર અને ગુજરાતના આટલાં શિવભક્તોએ વ્યક્ત કરી આ ઈચ્છા
News Continuous Bureau | Mumbai કેદારનાથ મંદિર ઉત્તર ભારતમાં પવિત્ર યાત્રાધામો માંનું એક છે, જે સમુદ્ર સપાટીથી 3584 મીટરની ઉંચાઈ પર મંદાકિની નદીના કિનારે …
-
News Continuous Bureau | Mumbai ઉત્તરાખંડમાં પ્રસિદ્ધ કેદારનાથ અને બદ્રીનાથ ધામ માટે ભક્તોની ભીડ સતત બાબાના દરબાર પર પહોંચી રહી છે. વરસાદ, હિમવર્ષા અને …
-
Main PostTop Postજ્યોતિષ
હર હર મહાદેવ : કેદારનાથ ધામના દરવાજા આજથી ખુલ્યા, 20 ક્વિન્ટલ ફૂલોથી શણગારાયું મંદિર, જુઓ વીડિયો
News Continuous Bureau | Mumbai કેદારનાથ ધામઃ બાર જ્યોતિર્લિંગોમાંથી એક ઉત્તરાખંડ (ઉત્તરાખંડ)માં સ્થિત કેદારનાથ ધામના દરવાજા મંગળવારે દર્શન માટે ખોલવામાં આવ્યા છે. કેદારનાથ મંદિરના …
-
Main PostTop Postદેશપર્યટન
ચારધામ યાત્રાની શરૂઆત એક ખરાબ સમાચાર સાથે. હેલિકોપ્ટરના પંખામાં આવી જતા સરકારી અધિકારીનું મોત
News Continuous Bureau | Mumbai શ્રી કેદારનાથ ધામ ની યાત્રાની શરૂઆત થઈ રહી છે ત્યારે યાત્રાના પ્રથમ દિવસે જ એક વ્યક્તિનું મૃત્યુ થયું છે. …
-
News Continuous Bureau | Mumbai શ્રી કેદારનાથ ધામનું દ્રશ્ય સામાન્ય પરિસ્થિતિમાં અદભુત લાગે છે. ત્યારે દિવાળીના દિવસની વાત જ શી કરવી. શ્રી કેદારનાથ ધામ …
-
રાજ્ય
દેવભૂમિ કેદારનાથ નજીક હેલિકોપ્ટર થયું ક્રેશ- તમામ પ્રવાસીઓના નિપજ્યા મોત- ઘટનાનો વિડીયો આવ્યો સામે
News Continuous Bureau | Mumbai ઉત્તરાખંડના(Uttarakhand) કેદારનાથથી(Kedarnath) 2 કિમી દૂર ગરુડચટ્ટીમાં(Garudachatti) મોટી દુર્ઘટના સર્જાઈ છે. અહીં એક ખાનગી હેલિકોપ્ટર ક્રેશ(Private Helicopter Crash) થયુ છે, જેમાં 7 …
-
જ્યોતિષ
કેદારનાથ-બદ્રીનાથ ધામના દરવાજા બંધ કરવાની તારીખ થઇ નક્કી- જાણો હજુ કેટલા સમય સુધી ચારેય ધામ ખુલ્લા રહેશે
વિજયાદશમીના અવસર પર 11મા જ્યોતિર્લિંગ ભગવાન કેદારનાથના દ્વાર બંધ કરવાની તારીખ જાહેર કરવામાં આવી છે. આ વખતે ભૈયા દૂજના તહેવાર નિમિત્તે ભગવાન …
-
રાજ્ય
કેદારનાથમાં આવી બેદરકારી- ભીડની વચ્ચે બેકાબૂ હેલિકોપ્ટરનું ખતરનાક લેન્ડિંગ- શ્રદ્ધાળુઓમાં મચી અફરા-તફરી- જુઓ વિડીયો
News Continuous Bureau | Mumbai હાલ ઉત્તરાખંડ(Uttarakhand)માં ચાલી રહેલી ચારધામ યાત્રા (Chardham Yatra)સતત ચર્ચામાં છે. આ વર્ષે ઘણા લોકોએ યાત્રા દરમિયાન પોતાનો જીવ ગુમાવ્યો …
-
રાજ્ય
સફાળે જાગી સરકાર: ચારધામ યાત્રામાં અત્યાર સુધીમાં 106 લોકોએ ગુમાવ્યો જીવ, હવે તંત્રએ શ્રદ્ધાળુઓનાં હિતમાં લીધો આ નિર્ણય
News Continuous Bureau | Mumbai ચારધામ યાત્રાના(Chardham Yatra) દરમિયાન 100થી વધુ તીર્થયાત્રિકોના(pilgrims) મોત બાદ ઉત્તરાખંડ સરકારે(Uttarakhand Government) મોટો નિર્ણય લીધો છે. હવે 50 વર્ષથી વધુ …