News Continuous Bureau | Mumbai પાલઘર જિલ્લા(Palghar)માં પડી રહેલા મુશળધાર વરસાદે(heavy rain) જનજીવન ખોરવી નાખ્યું છે ત્યારે વસઈના રાજાવલી વાઘરાલ પાડા વિસ્તારમાં ભારે વરસાદને …
landslide
-
-
News Continuous Bureau | Mumbai મુંબઈ શહેર(Mumbai city)ના વિક્રોલી(Vikroli) વિસ્તારમાં ભારે વરસાદને કારણે એક દિવાલ તૂટી પડી છે. મળતા સમાચાર મુજબ દિવાલ તૂટી પડવાથી …
-
આંતરરાષ્ટ્રીય
વિશ્વના આ દેશ પર વરસ્યો કુદરતનો કહેર, ભારે વરસાદ બાદ ભૂસ્ખલનથી 90થી વધુ લોકોના નિપજ્યા મોત
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો, મુંબઈ, 17 ફેબ્રુઆરી 2022, ગુરુવાર, બ્રાઝીલના રિયો ધ જિનરિયો રાજ્યના પર્વતીય ક્ષેત્રમાં આજે ભારે વરસાદને કારણે ભૂસ્ખલનનો બનાવ બન્યો …
-
રાજ્ય
પ્રથમ ગ્રાસે મક્ષિકા! વૈષ્ણોદેવીમાં નાસભાગ બાદ હવે આ રાજ્યમાં ભૂસ્ખલન, 2 ના મોત, 15-20 લોકો દટાયા હોવાની આશંકા
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ,1 જાન્યુઆરી 2022 શનિવાર. હરિયાણાના ભિવાની જિલ્લા ખાતે નવા વર્ષના પહેલા જ દિવસે એક ભારે મોટી કુદરતી હોનારત સર્જાઈ …
-
રાજ્ય
ઉત્તરાખંડમાં ભૂસ્ખલન : હૃષીકેશ-ગંગોત્રી હાઇવે પર અચાનક પડવા લાગ્યા મોટા પથ્થરો, માંડમાંડ બચ્યા સ્કૂટી સવારો; જુઓ વીડિયો
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, 7 સપ્ટેમ્બર, 2021 મંગળવાર ઉત્તરાખંડના ટિહરીમાં રસ્તા પર અચાનક પર્વત પરથી મોટા પથ્થરા પડવા લાગ્યા હતા. એ …
-
રાજ્ય
હિમાચલ પ્રદેશના પર્યટન સ્થળ શિમલામાં નૅશનલ હાઇવે 5 પર થયું ભૂસ્ખલન, ભારે માત્રામાં ભેખડો ધસી પડતાં રસ્તા પર ટ્રાફિક જામ; જુઓ વીડિયો
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, 06 સપ્ટેમ્બર, 2021 સોમવાર હિમાચલ પ્રદેશમાં આવેલ પર્યટન સ્થળ શિમલામાં ફરી એક વાર ભૂસ્ખલન થયું છે. શિમલા …
-
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, 31 ઑગસ્ટ, 2021 મંગળવાર મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં સતત વરસાદ વરસી રહ્યો છે, ત્યારે મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં ભૂસ્ખલન થયું …
-
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, 20 ઑગસ્ટ, 2021 શુક્રવાર મહારાષ્ટ્રમાં ફરી ચોમાસું જામ્યું છે ત્યારે બે દિવસથી સતત પડી રહેલા વરસાદને કારણે …
-
રાજ્ય
હિમાચલ પ્રદેશમાં કુદરતી આફત : કિન્નોર બાદ હવે લાહૌલમાં પર્વત તૂટ્યો, ચંદ્રભાગા નદીનો પ્રવાહ બંધ, જુઓ વીડિયો
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, 13 ઑગસ્ટ, 2021 શુક્રવાર હિમાચલ પ્રદેશમાં વરસાદનો કહેર જોવા મળી રહ્યો છે. ગુરુવારે કિન્નૌરમાં નૅશનલ હાઇવે -5 પર …
-
રાજ્ય
હિમાચલ પ્રદેશમાં હોનારત : કિન્નૌર ભૂસ્ખલનમાં મૃત્યુ પામેલા લોકોનો આંકડો થયો 13, આટલા લોકોને કરાયા રેસ્ક્યુ ; શોધ અને બચાવ કામગીરી ચાલુ
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, 12 ઑગસ્ટ, 2021 ગુરુવાર હિમાચલ પ્રદેશના કિન્નૌરમાં થયેલા ભૂસ્ખલનમાં અત્યાર સુધી 13 લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. …